SearchBrowseAboutContactDonate
Page Preview
Page 992
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) ૯૯૨ (૬) દ્રવ્ય પરચતુષ્ટયની અને યુગપદ સ્વપર ચતુષ્ટયની અપેક્ષાથી નથી અને અવકતવ્ય છે. દ્રવ્ય સ્વચતુષ્ટયની અપેક્ષાથી છે નથી અને અવકતવ્ય છે. (૫) દ્રવ્ય ચાલૂ અસ્તિ જ છે, સ્વરૂપની અપેક્ષાએ; ચાત્ નાસ્તિ જ છે. પરરૂપની અપેક્ષાએ; ચાતુ અવકતવ્ય જ છે, સ્વરૂપ-પરરૂપના યુગપદપણાની અપેક્ષાએ; ચાલૂ અસ્તિ-નાસ્તિ જ છે, સ્વરૂપ-પરૂપના ક્રમની અપેક્ષાએ; સ્થાત્ અસ્તિ-અવકતવ્ય જ છે, સ્વરૂપ-પરરૂપના યુગપદપણાની અપેક્ષાએ. ચાત્ નાસ્તિ-અવકતવ્ય જ છે. પરરૂપની અને સ્વરૂપ-પરૂપના યુગપદપણાની અપેક્ષાએ, (૭) યાત્ અસ્તિ-નાસ્તિ અવકતવ્ય જ છે. સ્વરૂપની, પરરૂપની અને સ્વરૂપ-પરૂપના યુગપદપણાની અપેક્ષાએ. (૭) દ્રવ્ય સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે, પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે અને યુગપદ સ્વપદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે કહેવામાં આવતાં અસ્તિ, નાસ્તિ અને અવકતવ્ય છે. (૩) દ્રવ્યનું કથન કરવામાં આવતાં (૧) જે સ્વરૂપે સત છે. જે પરરૂપે અસત છે. જે સ્વરૂપે અને પરરૂપે યુગપદ કથાવું અશ્કય છે. જે સ્વરૂપે અને પર પે ક્રમથી સત અને અસત છુ. જે સ્વરૂપે અને સ્વરૂપ-પરૂપના યુગપદપણે સત અને કથાવું અશકય છે, જે પર છે અને સ્વરૂપે પરરૂપના યુગપદપણે અસત અને કથાનું અશ્કય છે. તથા જે સ્વરૂપે, પર છે અને સ્વરૂપ-પરરૂપના યુગપદપણે સત, અસત અને કથાવું અશકય છે-એવું જે અનંત ધમોંવાળું દ્રવ્ય તેના એક એક ધર્મનો આશ્ય કરીને વિવક્ષિત-અવિવક્ષિતના વિધિ નિષેધ વડે પ્રગટ થતી સપ્તભંગી સતત સમયક રીતે ઉચ્ચારવામાં આવતા ચાતકારરૂપી અમોધ મંત્રપદ વડે જ કારમાં રહેલા સઘળાય વિરોધવિષના મોહને દૂર કરે છે. (૪) (૧) દ્રવ્ય સ્વચતુષ્ટયની અપેક્ષાથી છે. દ્રવ્ય પરચતુષ્ટયની અપેક્ષાથી નથી. દ્રવ્ય ક્રમશઃ સ્વચતુષ્ટયની અને પરચતુટયની અપેક્ષાથી છે અને નથી. દ્રવ્ય યુગ૫દ સ્વચતુષ્ટયની અને પરચતુષ્ટયની અપેક્ષાથી અવકતવ્ય ' (૫) દ્રવ્યનું કથન કરવામાં આવતાં, (૧) જે સ્વરૂપે “સત્ છે. (૨) જે પરરૂપે “અસત્ છે. જે સ્વરૂપે અને પરરૂપે યુગપદ “કથાવું અશક્ય છે. (૪) જે સ્વરૂપે અને પરરૂપે ક્રમથી “સત્ અને અસત્ છે. જે સ્વરૂપે અને સ્વરૂપ-પરરૂપના યુગપદપણે “સત્ અને કથાવું અશક્ય છે.” જે પરરૂપે અને સ્વરૂપ-પરૂપના “યુગ૫દૂષણે અસત્ અને કથાવું અશક્ય છે.” તથા જે સ્વરૂપે, પરરૂપે અને સ્વરૂપ-પરરૂપના યુગ૫દૂષણે સત્, અસત્ અને કથાવું અશક્ય છે-એવું જે અનંત ર્મોવાળું દ્રવ્ય તેના એક દ્રવ્ય સ્વચતુર્યની અને યુગપદ સ્વપરચતુષ્ટયની અપેક્ષાથી છે અને અવકતવ્ય છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy