SearchBrowseAboutContactDonate
Page Preview
Page 837
Loading...
Download File
Download File
Page Text
________________ ભંગ બાધક, અયોગ્યતા, રત્નત્રયધર્મનો નાશ પામે છે તેને વ્યંગ-ભંગ કહેવાય અશુદ્ધ વ્યંજન પર્યાય કહે છે. મતલબ કે આકારની પ્રગટ અવસ્થાને છે. (૨) વક્રોકિત વ્યંજનપર્યાય કહે છે. તો જે નરની, નારકીની, દેવની કે પશુની (આકારની) થ :અસ્થિર મનનું, વ્યાકુળ, કામમાં ગૂચવાયેલું પર્યાય થાય છે તે બધી અશુદ્ધ વ્યંજન પર્યાય છે. અને તે હેય છે, અર્થાત્ વ્યગ્રતા :અસ્થિરતા (૨) એકાગ્રતા નહિતે, વિકલ્પથી ખંડિત, ભિન્ન ભિન્ન. જાણવા લાયક છે પણ આશ્રય કરવા યોગ્ય નથી. (૬) પ્રદેશત્વ ગુણના વ્યચછેદ :વિચ્છેદ, નાશ, ભાગ કે ખંડ પાડવા તે. વિકારને વ્યજંન પર્યાય કહે છે. અર્થાત્સમગ્ર વસ્તુના અવસ્થાભેદને વ્યછિત્તિ :અભાવ (૨) વિખૂટું, અલગ, બુચ્છિન્ન (આકારને) વ્યંજન પર્યાય કહે છે. વસ્તુમાં બે પ્રકારની પર્યાયો થાય છે. એક ભુરિછા પ્રકૃતિ જે પ્રકૃતિ મૂળમાંથી ઉખડી ગઈ હોય, મૂળમાંથી નાશ પામેલ વ્યંજન પર્યાય બીજી અર્થપર્યાય. દ્રવ્યમાં રહેતા અનંત ગુણોની પર્યાયને પ્રકૃતિ. અર્થપર્યાય કહે છે. ઉકત બન્ને પ્રકારની પર્યાયો વસ્તુમાં સમયે સમયે થયા કરે વ્યંજન વિશિષ્ટ ભાવ, અંગ, અવયવ (૨) અંગ, અવયવ, સ્વરની મદદથી જેનું છે. (૭) દ્રવ્યના વિકારને વ્યંજનપર્યાય કહે છે. (૮) દ્રવ્યના વિકારને વ્યંજન ઉચ્ચારણ વ્યકત થાય છે. તેવો તે તે વર્ણ. (૩) પ્રગટ-બાહ્ય આકાર પર્યાય કહે છે. (૯) દેશાંશો દ્વારા જે દ્રવ્ય પર્યાયોનું નિરૂપણ કરવામાં આવ્યું વ્યંજન અને અર્થ પર્યાય વસ્તુમાં બે પ્રકારની પર્યાયો થાય છે. એક વ્યંજન પર્યાય, છે તે દ્રવ્ય પર્યાયોને વ્યંજન પર્યાયો કહેવાય છે. (૧૦) આત્માના બીજી અર્થપર્યાય. પ્રદેશત્વ ગુણના વિકારને વ્યંજન પર્યાય કહે છે. પ્રદેશત્વગુણનું જે આકારનું પરિણમન છે તે વ્યંજન પર્યાય છે. (૧૧) અર્થાતુસમગ્ર વસ્તુના અવસ્થાભેદ (આકાર) વ્યંજન પર્યાય કહે છે. તથા તે અનંત સમયવર્તી અનંત આકારોમાંથી પ્રત્યેક સમયવર્તી પ્રત્યેક આકારને દ્રવ્યમાં રહેતાં અનંત ગુણાની પર્યાયને અર્થ પર્યાય કહે છે.ઉકત બન્ને પ્રકારની વ્યંજન પર્યાય કહે છે. (૧૨) પ્રદેશત્વ ગુણનું જે આકારનું પરિણમન છે તે પર્યાયો વસ્તુમાં સમયે સમયે થયા કરે છે. વ્યંજનપર્યાય છે સંસારદશામાં તે વ્યંજન પર્યાય વિભાવરૂપે છે. (૧૩) વ્યંજન પર્યાયના ભેદ વ્યંજન પર્યાયના બે ભેદ છે. સ્વભાવ વ્યંજન પર્યાય અને વ્યંજન પર્યાયના બે ભેદ છેઃ સ્વભાવ વ્યજંન પર્યાય, અને વિભાવ વ્યજંન વિભાવ વ્યંજન પર્યાય. પર્યાય (૧૪) પ્રદેશત્વગુણના વિકારને, વ્યંજન પર્યાય કહે છે. વ્યંજન પયાર્ય દ્રવ્યના પ્રદેશત્વ ગુણના વિશેષ કાર્યને વ્યજંનપર્યાય કહે છે. (૨) જે વ્યંજન પર્યાય કોને કહે છે? :પ્રદેશત્વ ગુણના વિકારને વ્યજંન પર્યાય કહે છે. નર નરકાદિ આકારરૂપ અથવા સિદ્ધના આકારરૂપ પર્યાય હોય તેને વ્યંજન વ્યંજન પર્યાયના કેટલા ભેદ છે? બે છે. સ્વભાવ વ્યંજન પર્યાય અને વિભાવ પર્યાય કહે છે. (૩) મનુષ્ય, તિર્થંગ, નારકી, દેવ આદિ અશુદ્ધ પર્યાયો વ્યંજન પર્યાય સંસારમાં હોય છે તેને વ્યંજન પર્યાય કહે છે. વ્યંજન સંકાન્તિ વ્યંજન એટલે વચન અને સંક્રાન્તિ એટલે બદલવું તે. શ્રુતના નર-નારકોદિના શરીરના આકારે આત્મના પ્રદેશોનો જે આકાર થાય છે તેને કોઈ એક વચનને છોડીને અન્યનું અવલંબન કરવું તથા તેને છોડીને કોઈ અશુદ્ધ વ્યંજન પર્યાય કહે છે. (૪) પ્રદેશત્વ ગુણના વિકારને વ્યંજન પર્યાય અન્યનું અવલંબન કરવું તથા તેને છોડીને અન્યનું અવલંબન કરવું તે વ્યંજન કહે છે. (૫) આ મનુષ્યનો દેહ છે ને ? અને તેના જેવો આત્માનો અંદર સંક્રાન્તિ છે. આકાર રહ્યો છે ને ? હહા! તેને દેહગત આત્માન આકારને અશુદ્ધ વ્યંજના પર્યાય :ક્ષેત્ર, આકાર વ્યંજન પર્યાય કહે છે. આ શરીર તો જડ છે, તે કાંઈ અશુદ્ધ વ્યંજનપર્યાય વ્યંજનપર્યાપ્તી અમુકત :સંસારી નથી, પણ અંદર આત્મા , શરીરના આકાર પ્રમાણમાં રહે છે તેને અહીં | વ્યંજનપર્યાયથી મુકત સિદ્ધ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy