SearchBrowseAboutContactDonate
Page Preview
Page 704
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ બાણપરિગ્રહ :બાહ્યપરિગ્રહ દસ પ્રકારનો છે - (૧) ખેતર-ક્ષેત્ર (૨) વાસ્તુ- | બિંબ દર્પણમાં જેનું પ્રતિબિંબ પડ્યું હોય તે. (જ્ઞાનને દર્પણની ઉપમા આપીએ મકાન, (૩) સોનું, (૪) ચાંદી, (૫) ધન, (૬) ધાન્ય, (૭) દાસ, (૮) તો પદાર્થોના સેવાકારો બિંબસમાન છે અને જ્ઞાનમાં થતા જ્ઞાનની દાસી, (૯) વસ્ત્ર અને (૧૦) વાસણ. અવસ્થારૂપ યાકારો પ્રતિબિંબ જેવાં છે.) બાળત્તિ આત્માથી બહાર વર્તવું તે. બિરદ સ્તુતિવચન; પ્રશસ્તિ; ટેક (૨) સ્તુતિગાન બાલાસ્થિત બહાર રહેલા બિલકુલ :કદાપિ. બાપાંતર :બાહ્ય દ્રવ્યથી તેમજ અંતરથી એટલે ભાવથી. અહીં શ્રીમદે બાહ્યથી બીજ :બીજ આખા ચંદ્રનો અંશ છે. તે ત્રણ પ્રકાર બતાવે છે. (૧) બીજ આખા નિર્ગધ થવાનું કહ્યું છે એટલે બહિરાત્મભાવથી થવાનું કહ્યું છે તેમ નથી. ચંદ્રનો આકાર બતાવે; (૨) બીજ બીજને બતાવે એટલે કે કેટલી નિર્મળતા બાહ્યથી એટલે બાહ્ય વેશથી, ગૃહસ્થપણું છોડી મુનિવેશ ધારણ કરવાનો છે. છે તે બતાવે ; (૩) આવરણ કેટલું બાકી છે તે પણ બતાવે. અંતરથી નિગ્રંથ થવું એટલે રાગદ્વેષ રહિત થવું ગમે તેવસંજોગો હોય, બધા તેવી જ રીતે આત્મભાવ થતાં સમ્યજ્ઞાન કળારૂપ બીજ (૧) હું પૂર્ણ નિર્મળ માન આપતા હોય, અનેક જાતની લબ્ધિઓ પ્રગટી હોય છતાં તે વિશે પરમાત્મા જેવડો જ છું એમ આખા ધ્રુવને સ્વભાવ બતાવેઃ (૨) સમ્યગ્દર્શન જરાપણ માનભાવ ન આણવો; તેમજ ગમે તેટલી અશાતાનો ઉદય હોય, અને સમ્યજ્ઞાન શ્રદ્ધાની તાકાત અને સ્વ-પરની જુદાઇ બતાવે; અને (૩) ગમે તેટલા ઉપસર્ગો ને પરિષદો સહન કરવા પડતા હોય કે નિંદા-અપમાન આવરણ અને વિકારભાવ કેટલો છે તે પણ બતાવે. થતાં હોય છતાં એનું નિમિત્ત બનનાર પ્રત્યે લેશ પણ દ્વેષભાવ ન આવે, બીજનો ચંદ્ર જેમ બીજ આખા ચંદ્રનો અંશ છે તે ત્રણ પ્રકાર બતાવે છેઃ- (૧) સારી કે દુઃખકારી બંન્ને સ્થિતિમાં સમભાવ રહે તે આંતરિક નિગ્રંથપણું. બીજ આખા ચંદ્રને બતાવે; (૨) બીજ બીજને બતાવે એટલે કે કેટલી સ્ત્રી, પુત્ર, ધન, સ્વજનાદિ બાહ્ય પરિગ્રહના ત્યાગરૂપ બાહ્ય નિગ્રંથતા અને નિર્મળતા છે તે બતાવે છે; (૩) આવરણ કેટલું બાકી છે તે પણ બતાવે. તેમ મિથ્યાત્વ, ચાર કષાય અને નવ નોકવાયરૂપ ચૌદ પ્રકારના અત્યંતર આત્મભાન થતાં સમ્યજ્ઞાન કળારૂપ બીજ બતાવે; (૨) સમ્યગ્દર્શન અને પરિગ્રહના ત્યાગરૂપ અંતરંગ નિર્ગથતા. સમ્યજ્ઞાન શ્રધ્ધાની તાકાત અને સ્વપરની જુદાઇ બતાવે; અને (૩) બાહર સ્થલ આવરણ અને વિકારભાવ કેટલો છે તે પણ બતાવે. બાહુલ્ય :પુષ્કળતા; બહોળ૫. બીજી ભામે બીજી ભ્રમણામાં બિથકવું :વચકવું; વટકી જવું; છટકી જવું; બેદિલ થવું; વીફરવું; રિસાવું; છેડાવું; બીજાધાન :બીજનું રોપણ કરનાર; બીજને ધારણ કરનાર વાકું પડવું; અડધેથી આડે પડવું. બીજાના પ્રાણોનો વિચ્છેદ થવો તે બહિરંગ હિંસા-બહિરંગ છેદ છે. બિચારા શંકા; વરાકા (૨) રાંકા; ભિખારી બીજી ગતિ :બીજો કોઈ રસ્તો બિંદવો :ટીપું પણ બીન મુરત :અરૂપી; રાગથી શૂન્ય; અંદરમાં રાગથી નગ્ન બિના નયન નયન વગર; સદગુરુની દોરવણી વિના; સાચા ભાવ લીંગી સદગુરુએ બોધ સમ્યજ્ઞાન. (૨) સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા (૩) સમ્યગ્દર્શનઆપેલ યોગદષ્ટિરૂ૫ દિવ્યચક્ષુ વિના. જ્ઞાન ચારિત્રની એકતા; ઉપદેશ. બિના નયન કી બાત ચર્મચક્ષુને અગોચર આત્મજ્ઞાન; સાક્ષાત્ પ્રત્યક્ષ પ્રગટ બોધ તરંગો :જ્ઞાન તરંગો આત્મ અનુભવની કથા
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy