SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૮ નિદિધ્યાસન :અખંડ ચિંતવન, ભાવના કરવી (૨) ઇષ્ટદેવ કે પરમ તત્ત્વનું નિત્ય | નિબંધન :બંધણી; બંધન (૨) બંધન;બંધણી; (૩) બંધન; બંધણી; બાંધવાનું ચિંતન (૩) અખંડ ચિંતવન (૪) નિરંતર ચિંતવન સાધન; રચના; કૃતિ (૪) બંધન, બંધણી, બાંધવાનું સાધન, રચના, કૃતિ નિધત્ત :તિરસ્કાર ને પાત્ર. (૫) બાંધેલું (૬) બંધન, બંધણી નિધન ધર્મ કરીને, આવતા ભવ માટે સુખની અભિલાષા કરવા, કારણ. (૨) નિર્બાધ :સફળ અવસાન, મૃત્યુ, મરણ નિભત :નિશ્ચળ, આત્મલીન. નિર્ધતકશિલાત્મા નિર્ધત = સારી રીતે હલાવેલું, ખૂબ હલબલાવેલું, સાફ કરેલું, નિભૂતોથી :મૌન અનુભવ કરતા, પુરુષોથી રદબાતલ કરેલું, દૂર કરેલું, કલિલ થી ઢંકાયેલું, અભેદ્ય, ગહન, અવ્યવસ્થિત, નિશાન્ત :ભ્રાન્તિ રહિત, નિઃસંદેહ ઢગલો. નિમકહલાલ : જેનું લુણ ખાધું હોય તેને વફાદાર રહેવું નિધાન :પૂંજી; ભંડાર; નિધિ; ખાણ (૨) નિધિ, ખજાનો, આધાર. (૩) નિમગ્ન તલ્લીન (૨) લીન (૩) અંતભૂત, અંતર્લીન (૪) લીન, એકતાર (૫) ખજાનો (૪) ખજાનો, ભંડાર, આશ્રય સ્થાન. (૫) લક્ષ્મી, ખજાનો (૬) અંતર્મુખ (૬) ગરકાય, તદાકાર, લીન (૭) મશગૂલ, લીન, એકતાર, ધનના ભંડારો; ધન નિધિ (૭) ખજાનો ગરકાવ, ડૂબી ગયેલું, ગરક નિન્દા અને ચતુતિનાં વથનો નિંદા અને સ્તુતિનાં, જે કોઇ વચન સાંભળવામાં નિમગ્ન થવું ડૂબી જવું (ગૌણ થવું) નિમગ્ન આવે છે તે બધાં, વાસ્તવમાં પૌદ્ગલિક તથા મૂર્તિક હોવાથી, પોતાના નિમગ્ન :અંતર્મગ્ન; અંતમૂર્ત; અંતલીન આત્મા સાથે, તેમનો વાસ્તવમાં સંબંધ થઇ શકતો નથી. અને તેથી તેઓ નિમજજન :નિમગ્ન થનાર. (૨) બુડાવવું, ડૂબકી મારવી એ. (૩) અંતરમાં પોતાના આત્માનો ઉપકાર કે અપકાર કરતાં નથી, તેથી તેમને સાંભળીને રુટ ટૂબકી મારવી. થવું કે સંતુષ્ટ થવું, એ એક આત્મસાધના કરનાર યોગીને માટે, વ્યર્થ છે. નિમેષ :ખુલ્લી આંખને મીંચાતા જે વખત લાગે તેને નિમેષ કહેવામાં આવે છે અને નિષ્પત્તિ નીપજવું તે; થવું તે, સિદ્ધિ. તે એક નિમેષ અસંખ્યાત સમયનો હોય છે. (૨) ખુલ્લી આંખને મીંચાતા જે નિપટ તર્ક વખત લાગે તેને નિમેષ કહેવામાં આવે છે. એક નિમેષ અસંખ્યાત સમયોનો નિષેધ્ય :ત્યાય. હોય છે. પંદર નિમેષોની એક કાશ ત્રીશ કાષ્ટાની એક કળા વીશથી કાંઇક નિપુણ :નિષ્ણાત, કુશળ, હોશિયાર, કાબેલ, પ્રવીણ, દક્ષ. અધિક કળાની એક ઘડી અને બે ઘડીનું એક મૂહર્ત બને છે. અહોરાત્ર સુર્યના નિષ્ઠાપના પૂર્ણતા. ગગનથી પ્રગટ થાય છે. (તે એક અહોરાત્ર ત્રીશ મુહર્તનું હોય છે. ત્રીશ નિબ :લીમડો અહોરાત્રનો એક માસ, બે માસની એક ઋતુ, ત્રણ ઋતુનું એક અયન અને નિબદ્ધ :બંધાયેલો (૨) બંધાયેલા છે. (૩) બંધાયેલા, પુણ્ય-પાપના ભાવ, તે બે અયનનું એક વર્ષ બને છે. આ બધો વ્યવહારકાળ છે. આત્માની સાથે બંધાયેલા છે, પણ તે આત્માનો, સ્વભાવ નથી. (૪) નિમિત્ત હાજરરૂપ અનુકૂળ પર વસ્તુ (૨) સંયોગી કારણ (૩) સંયોગરૂપ કારણ બંધાયેલો, બંધન, બંધાવું. (૫) બંધાયેલા, અબંધ (૬) બંધાયેલાં. (૪) જે વિકૃત પર્યાય આત્મામાં થાય છે તે પર નિમિત્તથી થાય છે. નિમિત્તથી થાય છે એટલે કે થાય છે તો પોતાથી પોતામાં, પણ નિમિત્તના લક્ષે થાય છે એમ અર્થ છે. શુભાશુભભાવ-દયા, દાન, વ્રત, ભક્તિ વગેરેના
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy