SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ શાહ કેવળદાસ ઠાકરસી - શાહ ગોકલદાસ લાલચંદ તંત્રી. એમણે “પિશાચોની પાપલીલા' (૧૯૩૩), ‘વીરની વીરહાક' શાહ ગિરધરલાલ હીરાભાઈ : “વીરવિન્મ મહારાજનો ટુંકો પ્રબંધ' (૧૯૩૪), ‘ત્રણ હૈયાં' (૧૯૪૪), 'રૂપ' (૧૯૪૫), 'સંગને રંગ' (૧૯૨૦)ના કર્તા. મૃ.મા. (૧૯૫૪), “ઝેર તો પીધાં હસીને’ વગેરે નવલકથાઓ આપી છે. શાહ ગુણવંત ભૂષણલાલ (૧૨-૩-૧૯૩૭) : નિબંધકાર, ચરિત્રકાર, આ ઉપરાંત જીવનચરિત્ર “સરદારના સાન્નિધ્યમાં' (૧૯૬૨) પણ નવલકથાકાર. જન્મ રાંદેર (સુરત)માં. પ્રાથમિક શિક્ષણ રાંદેરમાં. એમના નામે છે. માધ્યમિક શિક્ષણ જેન હાઈસ્કૂલ સુરતમાં. ૧૯૫૭માં રસાયણ મૃ.મા. વિષય સાથે બી.એસસી. ૧૯૫૯માં મ. સ. યુનિવર્સિટીમાંથી શાહ કેવળદાસ ઠાકરસી : પદ્યકૃતિ “સુભદ્રા સત્ય ચરિત્ર' (૧૮૯૪) બી.ઍડ. ત્યાંથી જ પછી એમ.ઍડ. અને પીએચ.ડી. ૧૯૬૦થી -ના કર્તા. ૧૯૭૨ સુધી મ. સ. યુનિવર્સિટીમાં રીડર. ૧૯૬૭-૬૮ માં મૃ.મા. અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાં મુલાકાતી પ્રાધ્યાપક. ૧૯૭૨શાહ કેશવલાલ ગોકુળદાસ : પદ્યકૃતિઓ ‘દેશસેવા' (૧૯૨૧), ૭૩માં ટેકનિકલ રિસર્ચ ટ્રેનિંગ ઇન્સ્ટિટયુટ, મદ્રાસમાં શિક્ષણ ‘દેશનો દુશ્મન' (૧૯૨૩) અને દેશી ગરબાવળી' (૧૯૨૩) તથા વિભાગના અધ્યક્ષ. ૧૯૭૩-૭૪માં એસએન.ડી.ટી. યુનિરહસ્યકથા “છુપી પોલિસ' (૧૯૩૨)ના કર્તા. વર્સિટી, મુંબઈમાં વિભાગીય અધ્યક્ષ. ૧૯૭૪ થી દક્ષિણ ગુજરાત મૃ.મા. યુનિવર્સિટીના શિક્ષણ વિભાગના અધ્યક્ષ. ‘નૂતન શિક્ષણના શાહ પાલખીવાળા કેશવલાલ જમનાદાસ : “મણિલાલ વિરહ (૧૯૦૦), ‘સટોરિયાને શિખામણ’ (૧૯૧૨), ‘જિન સ્તવનાવલિ કાર્ડિયોગ્રામ' (૧૯૭૭), ‘રણ તો લીલાંછમ' (૧૯૭૮), ‘વગડાને (૧૯૧૩) ઉપરાંત દારૂડિયાની દશા’, ‘મેઘરાજાની વિનંતિ', તરસ ટહુકાની' (૧૯૭૯), ‘વિચારોના વૃંદાવનમાં (૧૯૮૧), દુષ્કાળના દુ:ખનું વર્ણન’, ‘શકયોના ઝઘડા અને પતિનો પસ્તાવો” ‘મનનાં મેઘધનુષ' (૧૯૮૫) વગેરે એમના કવિતાના પાસવાળી વગેરેના કર્તા. અને કવેસાઈ પાસવાળી શૈલીના નિબંધોના સંગ્રહ છે. “વિસ્મયનું નિ.વો. પરોઢ (૧૯૮૦) એમનું ગદ્યકાવ્યનું પુસ્તક છે. રજકણ સૂરજ શાહ કેશવલાલ નગીનદાસ : નવલકથા ‘હૃદયપલટો' (૧૯૩૦) થવાને શમણે' (૧૯૬૮) અને ‘મોટેલ(૧૯૬૮) એમની નવલતથા ‘હિંદુ સમાજને અગ્નિકુંડ' (૧૯૩૦)ના કર્તા. કથાઓ છે. કોલંબસના હિંદુસ્તાનમાં' (૧૯૬૬) એમનું પ્રવાસ નિ.વે. પુસ્તક છે. ઉપરાંત એમણે ‘ગાંધી-નવી પેઢીની નજરે' (૧૯૮૨), શાહ કેશવલાલ મગનલાલ : ‘શ્રી પાનસર મહાવીર સ્વામીને ‘મહામાનવ મહાવીર' (૧૯૮૬) અને કરુણામૂર્તિ બુદ્ધ' (૧૯૮૩) શ્લોકો' (૧૯૧૨)ના કર્તા. જેવા ચરિત્રગ્રંથો પણ આપ્યા છે. શિક્ષણની વર્તમાન ફિલસૂફીઓ' મૃ.મા. (૧૯૬૪), 'સાવધાન, એકવીસમી સદી આવી રહી છે' (૧૯૮૭), ‘કૃષણનું જીવનસંગીત' (૧૯૮૭) ઇત્યાદિ એમના પ્રકીર્ણ ગ્રંથ છે. શાહ કેશવલાલ લલુભાઈ : બાળવાર્તાકૃતિઓ ‘વનરાજ' (૧૯૩૪), યા.દ. ‘ભારતભૂમિ' (૧૯૩૪), ‘કીર્તિમંદિર’(૧૯૩૬), ગલૂડિયાં'(૧૯૩૮) અને પાતાળવાસી' ઉપરાંત સંપાદિત કૃતિ “વરતો અને ઉખાણાં શાહ ગુલાબચંદ જલુભાઈ : પદ્યસંગ્રહ “સંગીત જિનગુણ(૧૯૩૩)ના કર્તા. ગાનામૃત'(૧૯૨૮)ના કર્તા. મૃ.મા. મૃ.માં. શાહ ખુશાલ તલકશી : નાટકો ‘મેહનમાયા(૧૯૨૬) અને શાહ ગુલાબચંદ લમીચંદ : પદ્યકૃતિઓ ‘અશ્વમેધ' (૧૮૫૮), ‘મહાત્માને હયોગ'ના કર્તા. એલાચીકુંવર' (૧૮૭૮) ઉપરાંત સામાયિક સૂત્રાર્થ અને જીવ| મુ.મા. વિચાર' (૧૮૭૮)ના કર્તા. શાહ ખેરાજ ચાંપશી: “શ્રી કર્મસિંહજી સ્વામીની સ્તવના' (૧૯૧૫) -ના કર્તા. શાહ શૈકળદાસ બાપુજી : નાટયલેખક. ગુલાબવહુ અને મગનલાલ મૃ.મા. માસ્તરના અનૈતિક સંબંધને ખુલ્લો પાડતી સાતપ્રવેશી નાટયકૃતિ શાહ ગફલ ઝવેરદાસ : શોકગીત ‘બનુમિયા વિરહ' (૧૮૮૩)ના ‘ગુલાબવહ અને મગનલાલ માસ્તરનો રમૂજી ફારસ' (૧૮૮૮)માં કર્તા. મૃ.મા. ભવાઈની અસર વિશેષ છે. કમ્પાઉન્ડરના ઊંટવૈદાથી નીપજેલા ડોશીના મૃત્યુની વાત રમૂજથી રજૂ કરતી કૃતિ ‘ઊંટવૈદ્યને ફારસ શાહ ગાંડાલાલ બહેચર : ભજનસંગ્રહ “ભકતમાળા’ - ૧(૧૯૧૨) (૧૮૯૬)માં રાંવાદને મુકાબલે વાર્તાકથન વિશેષ છે. -ના કર્તા. મૃ.મા. કૌ.બ્ર. શાહ ગિરધરલાલ હરગોવિંદદાસ : પદ્યકૃતિ “સન્નારી ગૌરવ” શાહ રોકળદાસ લાલચંદ : “સીતાહરણ નાટક' (૧૮૯૨) તથા (૧૯૦૬) તથા નિબંધ “આપણું પ્રારબ્ધ આપણો હાથ’ના કર્તા. ‘શુકન પ્રભા ચરિત્ર'- ભા. ૧-૨ (૧૮૮૯)ના કર્તા. મૃ.મા. મુ.મા. મૃ.મા. ૫૭૪: ગુજરાતી સાહિત્યકોશ - ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy