________________
રેતપંખી– લલિતા
ચંટો.
ચ.ટા.
રેતપંખી (૧૯૭૪): એક પાત્રની આસપાસ ફરતી, વર્ષા અડાલજાની લ: જુઓ, દવે નર્મદાશંકર લાલશંકર. લઘુનવલ. નાયિકા સુનંદા બીજવર જગમોહનદાસને પરણીને લક્ષ્મીદાસ પરમાણંદદાસ : નાટ્યકૃતિ 'પ્રાણલક્ષમી' ભા. ૧ પૂર્વપત્નીના મૃત વ્યકિતત્વની છાયામાં, શ્રીધર તરફના આકર્ષણમાં,
' (૧૯૧૧)ના કર્તા. વયસ્ક સાવકાં પુત્રપુત્રી અમલા-વિનયના પ્રતિકારમાં અને કાકાની
નિ.વ. દીકરી બહેન તારાના પુન:પરિચયમાં કઈ રીતે પોતાની વિવિધ
લખા ભગત: જુઓ, ખબરદાર અરદેશર ફરામજી. સંબંધરેખાઓ ઉપસાવે છે એની મને ગતિને અહીં આલેખ છે. માનસિક સ્તર પર પહોંચવા જતી આ લદાનવલમાં ફિલ્મી મને- લખાણી આનંદજી લવજી : પદ્યકૃતિ 'ઝંડવિરહ' (૧૮૯૮)ના કર્તા. વિશ્લેષણ પદ્ધતિના પડેલા ઓછાયા રોચક ન હોવા છતાં, સંવાદ
નિ.વા. કક્ષાએ એકંદરે જળવાયેલી તાજગી નોંધપાત્ર છે.
લઘરો : લાભશંકર ઠાકરના કાવ્યસંગ્રહ 'બૂમ કાગળમાં કારા ની ચં...
કેટલીક રચનાઓમાં, નિ:સત્વ શબ્દ પકડીને જીવવું પડે છે એની રેલવાણી જયંત જીવતરામ (૩-૯-૧૯૩૬) : કવિ, નવલકથાકાર, વેદનાને હળવી રીતે રજૂ કરતું કવિનું કલ્પિત પાત્ર.
વાર્તાકાર, સંપાદક, અનુવાદક. જન્મ લાડકાણા (સિધ-પાકિસ્તાન) -માં. ૧૯૫૫ માં મૅટ્રિક. ૧૯૭૫ માં બી.એ. આરંભે રેશનિંગની
લટકારી કીર્તન: પૈડાની સાથે સંકળાયેલી વૈજ્ઞાનિક શોધાની રસિક દુકાન અને પછીથી પશ્ચિમ રેલવે વિભાગ સાથે સંલગ્ન.
વિકાસાત્મક રૂપરેખાને આલેખતી બાલભેગુ કૃતિ ‘(૧૯૪૧) એમણે ‘સિંધી બાળવાર્તાઓ' (૧૯૬૭), નવલિકાસંગ્રહ ‘તૂટતા
અને વૃક્ષ પર ચઢી શકનારા પ્રાણીઓની રસપ્રદ માહિતી આપનું સંબંધ' (૧૯૮૧), નવલકથા “સફેદ અંધાગ' (૧૯૮૫) અને ‘સિંધુ
પુસ્તક પોપટની મુસાફરી' (૧૯૪૧) ના કર્તા. કાવ્યસરિતા' (૧૯૮૬) જેવી રચનાઓ આપી છે. આ ઉપગંત
નિ.વા. એમણે સિંધી ભાષામાં પણ ‘અમર પ્રેમ' (૧૯૮૪), “સંબંધ” (૧૯૮૪), 'સુધા' (૧૯૮૬) જેવી નવલકથાઓ આપી છે.
લતા : વિજ્ઞાનરસિક પતિના સાહિત્યરસિક મિત્ર તરફ આકર્ષાતી, ‘સલીબ પર લટકતે માનવી' (૧૯૬૭) એમનું કાવ્યસંપાદન છે.
ગુલાબદાસ બ્રોકરની જાણીતી ટૂંકીવાર્તા ‘લના શું બોલે'ની
નાયિકા. હિંદી તેમ જ સિંધી ભાષામાંથી કેટલાક ગ્રંથોના ગુજરાતી અનુવાદ પાણ એમણે કર્યા છે.
૨.ર.દ. લતીફ ઇબ્રાહીમ (૨૨-૬-૧૯૦૧) : કવિ. જન્મ અંજારમાં. પ્રાથમિકરૉબર્ટસન ઈ. પી. : “ડિકશનરી ઇગ્લિશ ઍન્ડ ગુજરાતી” માધ્યમિક શિક્ષણ કચ્છમાં. ઉચ્ચ શિક્ષણ અંગ્લેન્ડમાં. નૈસર્ગિક (૧૮૫૪) ના કર્તા.
ચિકિત્સા અને આર્યતત્ત્વજ્ઞાનના અભ્યાસી.
ર.ર.દ. એમની પાસેથી મહાત્મા ગાંધીજીને અંજલિરૂપે ડોલનશૈલીમાં રોહડિયા રતુદાસ બાણીદાન, ‘દેવહંસ' (૧૧-૯-૧૯૩૭): નવલ
લખાયેલી કૃતિ “પુષ્પાંજલિ” તથા રાસ અને સ્વાતંત્ર્યસંગ્રામ કથાલેખક, વાર્તાલેખક, સંપાદક. જન્મ જામનગર જિલ્લાના.
વિશેનાં ગીતોના સંગ્રહ અનુક્રમે રસાંજલિ અને ક્રાંતિની જવાલા સુમરીમાં. અર્ધા મૂંગા-બહેરા હોવાથી ગૃહ-અભ્યાસથી જૂની હરત
(૧૯૨૪) મળ્યાં છે. “કિરણાવલિ' (૧૯૨૮)માં એમણે ઉપનિષદના પ્રતનું વાચન. ગુજરાતી ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હસ્તપ્રત
તત્ત્વજ્ઞાનને સરળ ભાષામાં રજૂ કરવાનો પ્રયત્ન કર્યા છે. નિરીક્ષક. દેવીપુત્ર’, ‘રત્નાકર'ના તંત્રી. ‘હિંદી ચારણવાણીના
‘તત્ત્વાંજલિ' (૧૯૨૮), 'વામિની' (૧૯૨૯), પ્રેમાંજલિ' (૧૯૩૮), સહસંપાદક.
‘પ્રેમગીત'(૧૯૩૨) વગેરે એમની અન્ય પદ્યકૃતિઓ છે. ‘જગદંબા જેતબાઈ' (૧૯૬૩) નવલકથા ઉપરાંત એમણ રતન
નિ.વા. સવાયાં લાખ' (૧૯૭૨) વાર્તાસંગ્રહ આપ્યો છે. ચારણી સાહિત્ય લપ્પા કુલચંદ મોહનલાલ : કથાકૃતિ સતી દમયંની'ના કર્તા. પ્રદીપ(૧૯૮૧), “ચારણી સાહિત્ય : આપણો સમૃદ્ધ સાંસ્કૃતિક
નિ.વા. વારસો' (૧૯૮૨), “ચારણી સાહિત્ય : સત્ત્વ અને સૌંદર્ય' (૧૯૮૩)
લલિત : જુઓ, બૂચ જન્મશંકર મહાશંકર. વગેરે એમના સંશોધનગ્રંથો છે. ‘ઓખાહરણ' (૧૯૮૦) એમનું સંપાદન છે.
ચં.ટો.
લલિત વસ્મિલ : કવિ ન્હાનાલાલ, કબીર, કવિ ‘લલિત' આદિનાં
ગીતાને રચનામાં સાંકળતી અને ગીતરૂપે સીતાવનવાસની કથા રોહિણી : જીવનમાં આવતા પ્રહારો અને આધાતનું ઝેર જીરવી સમજ, સમભાવ અને તિતિક્ષા દર્શાવતી, ‘દર્શક’ની પ્રસિદ્ધ નવલ
આપતી કૃતિ “ગીતસંગીત' (૧૯૦૪) ના કર્તા. કથા 'ઝેર તો પીધાં છે જાણી જાણી'ની નાયિકા.
ચંટો. લલિતમુનિ : ‘શ્રી પુષ્પાવતી યાને મંગલસિંહને રા' (૧૯૭૮)ના રેકર શીલા: પ્રણયવૈફલ્યનું પરંપરિત ધાટીએ નિરૂપણ કરતી તેર કર્તા. વાર્તાઓનો સંગ્રહ ‘લાઇફ લાઇનની બહાર (૧૯૬૯)નાં કર્તા.
ર.ર.દ. લલિતા : રણછોડભાઈ ઉદયરામના ગુજરાતી ભાષાના પહેલા
ગુજરાતી સાહિત્યકોશ - ૨ :૫૨૧
Jain Education Interational
For Personal & Private Use Only
www.jainelibrary.org