SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ મહેતા ગગનવિહારી લલુભાઈ–મહેતા ચંદ્રકાન્ત હરિપ્રસાદ મહેતા ગગનવિહારી લલ્લુભાઈ (૧૫-૪-૧૯૦૮, ૨૮-૪-૧૯૭૪): મહેતા ગોપાલકૃષ્ણ અમથારામ : શૌર્યગીતોના સંચય ‘રાણભેરી’ હાસ્યલેખક. જન્મ અમદાવાદમાં. વતન ભાવનગર. ૧૯૨૧માં (૧૯૬૩) અને પ્રકીર્ણ કાવ્યોને સંગ્રહ ‘ત્રિપથગા' (૧૯૬૬)ના ઍલ્ફિન્સ્ટન કોલેજ, મુંબઈથી બી.એ. વધુ અભ્યારે લંડન સ્કૂલ કર્તા. વ ઇકોનોમિક્સમાં. ૧૯૨૩-૨૫માં બોમ્બે કોનિકલ’ના મદદ નિ.વા. નીશ તંત્રી. સિધિયા સ્ટીમ નેવિગેશન કંપનીમાં કલેક શખાની મહેતા ગેપાળરાય પ્રભુરાય : ભકતુપુરુષોનાં જીવનચરિત્ર વર્ણવતું વીસ વર્ષ મૅનેજર. ૧૯૩૯-૪૦માં કલકત્તાની ઇન્ડિયન ઍમ્બર પુસ્તક ‘ભકતમાળ’ તથા પદ્યકૃતિ ધર્મવિચાર' (૧૮૯૬)ના કર્તા. વકમર્સના પ્રમુખ. ૧૯૪૭માં ભારતની બંધારણસભાના સભ્ય. નિ.વે. ૧૯૪૭-૫૦ દરમિયાન ભારતના ટેરિફ બોર્ડના પ્રમુખ. ૧૯૧૫રમાં મહેતા ગોવિદજી લલુભાઈ : રાષ્ટ્રભકિતપ્રેરક ગીતને સંગ્રહ ટેરિફ કમિશનના ચૅરમૅન. ૧૯૫૨-૫૮ દરમિયાન અમેરિકા ખાતે ‘રાષ્ટ્રધ્વજના કર્તા. ભારતના એલચી. મુંબઈમાં હૃદયરોગથી અવસાન. નિ.વા. જીવનના વિવિધ અનુભવની ભૂમિકાથી સંપન્ન એવા રચિ મહેતા ગોવિદલાલ: કથાકૃતિ ‘એકલવ્ય અને ધ વના કર્તા. તંત્રને પ્રગટાવતા એમના હાસ્યુલેખામાં નૈસગિકતા, સાથે સાથે નિ.વા. બુદ્ધિનિક વિનોદની સૂક્ષ્મતા છે. ‘આકાશનાં પુષ્પો' (૧૯૩૧) અને અવળી ગંગા' (૧૯૭૧)ના આ પ્રકારના લેખામાં એમની મહેતા ગીરાંગી રસિકલાલ : ચરિત્રલમની પરતક “મા શારદાદેવી' વિલક્ષણ માર્મિક દૃષ્ટિ જોઈ શકાય છે. એમણ “એલચીની કામગીરી’ ' (૧૯૫૩)નાં કર્તા. (૧૯૬૦), ‘બર્ટાન્ડ રસેલ' (૧૯૭૦) જેવી પરિચયપુસ્તિકાઓ નિ.વા. પણ આપી છે. મહેતા ઘનશ્યામ નટવરલાલ : ચરિત્રલક્ષી પુસ્તક ‘ટોમસ આવા ચં.રા. એડિસન (૧૯૬૧)ના કર્તા. મહેતા ગંગારામ પ્રાગજી (૮-૧૨ ૧૯૧૫) : વાર્તાકાર. જન્મ નિ.વા. રજલામાં. ૧૯૪૨ની લડતમાં સક્રિય. આરંભે દાવાદ અને મહેતા ઘનશ્યામલાલ ફલજીભાઈ : શાંગ્રહ 'દિલતરંગ'ના કર્તા. પછીથી ભાવનગરમાં પછાત વર્ગ કલ્યાણપ્રવૃત્તિ. વેપારી. નિ.વા. એમણે નવલિકાસંગ્રહ ‘ખારા સમદર (૧૯૬૨) આપે છે. મહેતા ચતુર્ભુજ શિવજી: કરછના રાજવી, કારભારી તેમ જ નિ.વા. સેનાપતિઓનાં ચરિત્રો તથા ઐતિહાસિક તવારીખને દુહા અને મહેતા ગંગાદાસ મોતીચંદ : કરણપ્રશરિત કાવ્ય “સમુદ્રસિંહ- છપ્પાબદ્ધ પદ્યમાં નિરૂપતી કૃતિ ' કવૃત્તાંત' (૧૮૬૯), કાવ્યવિરહ' (૧૯૦૨)ના કર્તા. સંગ્રહ ‘રાસ ગુણોઘાન' (૧૮૮૯) અને કથાકૃતિ “રાવ ગણા નિ.વા. દિવાના'ના કર્તા. મહેતા ગિરજાશંકર દલસુખરામ : ‘કવિતારૂપ ગુજરાતના ઇતિહાસ' નિ.વા. ના કર્તા. મહેતા ચંદુલાલ પુરુષોત્તમદાસ: ‘રાસસંગ્રહ'- ભા. ૨ (૧૯૨૬)ના નિ.વા. કર્તા. મહેતા ગિરજાશંકર મયાશંકર : શકાશ ‘શબ્દાર્શ'-માં. ૧, ૨ નિ.વા. (૧૯૨૯, ૧૯૩૦)ના ક. મહેતા ચંદુભાઈ માધુભાઈ: કથાકૃતિ “સગુણી સુંદરી’ના કર્તા. નિ.વા. નિ.વો. મહેતા ગોકુલદાસ કુબેરદાસ (૧૮૯૨, -) : કવિ, વાર્તાકાર, ચરિત્ર- મહેતા ચંદ્રકાન્ત હરિપ્રસાદ (૧૧-૧૧-૧૯૧૧): વિવેચક, અનુવાદક. કાર. જન્મ ઉમરેઠમાં. ૧૯૧૬ માં અમદાવાદની પ્રેમચંદ રાયચંદ જન્મ સુરત જિલ્લાના ઓલપાડમાં. વતન સરસ (જિ. સુરત). ટ્રેનિગ કોલેજમાંથી સિનિયર ટ્રેઇન્ડ. અમદાવાદની મ્યુનિસિપલ ૧૯૩૧માં મૅટ્રિક. ૧૯૩૫ માં અર્થશાસ્ત્ર વિષય સાથે બી.એ. શાળામાં શિક્ષક. ૧૯૩૭માં ગુજરાતી વિષયમાં એમ.એ. પછી પીએચ.ડી. ૧૯૩૭ એમની પાસેથી વાર્તાને સંગ્રહ (૧૯૧૯); પદ્યસંગ્રહ ‘રાષ્ટ્રીય -થી ૧૯૪૫ સુધી મુંબઈની ખાલસા કોલેજમાં અને ૧૯૪૬ થી કીર્તન' (૧૯૨૧), “બાલગીત' (૧૯૨૨) અને બાલિકાગીત; ૧૯૬૧ સુધી ભવન્સ કોલેજમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૬૧ થી ચરિત્રલક્ષી કૃતિ “પંડિત જવાહરલાલ' (૧૯૩૧) અને નાટયકૃતિ ૧૯૭૭ સુધી દિલ્હી વિશ્વવિદ્યાલયમાં ગુજરાતીના અધ્યાપક. ‘સંવાદસંચય' (૧૯૨૭) મળ્યાં છે. એમણે ભૌગોલિક પુસ્તકો ‘ગુજરાતીને અધ્યાપક સંઘ'ના ૧૯૭૮માં મળેલા ૨૯માં ‘અમદાવાદ શહેરની ભૂગોળ’ અને ‘મુંબઈ ઈલાકો’ પણ આપ્યાં અધિવેશનના પ્રમુખ. એમના શોધનિબંધ “મધ્યકાળના સાહિત્યપ્રકારો' (૧૯૫૫)માં નિ.. મધ્યકાળના દરેક મહત્ત્વના સાહિત્યપ્રકારની સ્વરૂપ અને ઇતિહાસ ગુજરાતી સાહિત્યકોશ -૨ :૪૪૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy