SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ અમીન ચીમનભાઈ હ. – અમૃતા નવલકથાઓ છે. ‘મુj' (૧૯૭૮), ‘કળિયુગની પિગલા' (૧૯૮૩) એમના વાર્તાસંગ્રહ છે. ‘સંઘ' (૧૯૮૨) એમન ટકે છે. ઉપરાંત ‘અ. ૫ગાં લગ્ન ગીત' (૧૯૭૬), ‘વેરાતાં ફૂલ' ('L૯૩૯) વગેરે એમનાં સંપાદનો છે. અમીને શાંતિભાઈ નરસિહભાઈ (૨૮-૫-૧૯૧૩): વાર્તાકાર, નિબંધકાર. જન્મ વસે માં. પવયે મંડિકલ સુપ્રિટેન્ડેન્ટ. અનક હાંરિપટલમાં મેડિકલ ઑફિસર. વિસાવચેક રંજનકથા પ્રકારની સાધારણ કટિની પરંપરાગત ડામાં પાર રહયકથાઓ ‘કરામતર-કંટન' (૧૯૫૬), ‘! જેવા કિમિયાગર' (૧૯૫૬), ‘એબીમૂન' (૧૯૫૬) અને ' - પદ (૧૯૫૬), ઉપરાંત ‘થિયોસેફિકલ લેટર (૧૯૭) એમની કૃતિઓ છે. - પા.માં. અમીન શિવાભાઈ શામળભાઈ : ‘કાવ્યામૃત'ના કર્તા. અમીન ચીમનભાઈ હ. : "જીવન: રિત્ર ‘વાતં-૧ નિકી દો! અને વિનંતી' (૧૯૭૭) ના કેન. ' અમીન જયંતીલાલ હાથીભાઈ : દેશભકિત તેમ જ સાહસના ગણાને વિષય બનાવનું અરળ શૈલીનું ગદ્ય-પુસ્તક ‘પુનરુત્થાન: ગાંધીયુગનું છાયાચિત્ર' (૧૯૨૩) : કત. કૌ.વ્ય. અમીન નવીનચંદ્ર: ઘટનાપ્રાણુ અને શિથિલ રચના બંધન લઈ રજૂળ મનોરંજનની કક્ષામાં ૨ | :વની પરંપરિક રામ [જક નવલકથા “પ્રીત ન જાણે દેશ વિદેશ' (૧૯:૨૦:) --11: ‘પ !! પરજ' (૧૯૭૧) ના કર્ના. ફો. .. અમીન પ્રતિપદ : પરંપર ગત રાત્રીનાં ગીતા રા' , jદબદ્ધ કાવ્યો આપતા સંગ્રહ ‘ઊમિ માંસુ' (૧૯૧૯) ના કનાં. કી.. અમીન ફકીરભાઈ ગાવિન્દભાઈ: દેશની આઝાદી વિષયક રચનાના પઘાંગ્રહ ‘આઝાદીને મંત્રાનાં ગાયન' (૧૯૩) ને! કન. અમૃત : જ, પંડયા અમથાલાલ મયારામ. અમૃત ઘાયલ : જી, ભટ્ટ અમૃતલાલ લાલજીભાઈ. અમૃતલાલ વ્રજદાસ : ‘વૈરાટ પાંચાલી' (૧૮૯૦) ના કર્તા. કો.. અમૃતવજય : મુનિશ્રી પાર્શ્વવિજય પ્રાયનિ અને અમૃતવિ રચિત ગ્રંથ ‘ીલખામૃત સંગ્રહ' (૧૯૪૩) ની લિપિ દેવનાગરી છે. મુનિશ્રી અમૃતવિજયજીએ ઉપદેશેલી જેને ધર્મની વિચારધારા પ્રસ્તુત ગ્રંથનો વિષય છે. :: » અમીન મહેન્દ્ર કેશવલાલ (૨૮ | 1 : ૫) : કવિ, 1/• મન, અમદાવાદ. ૧૯૬૮ માં એ વિષય રા: 51/- યુવરાટી - માંથી એમ.એ. ૧૯૬૦ થી ૧૯૭૪ ૨ | સાડાસાની કોલેજમાં અને ૧૯૭૪ થી રા'ખેર કલાર્ક, પાકિ .માં ' .'' પક. ‘ રવ. રવ' ને મને! અહિ-રામપક* નાક વ રાદર પડદો.. ગુજરાતી કવિતાના રાતમા દાયકામાં નિતાંત વસ્તુલક્ષિતા માની પ્રથાન કરી રહેલી આ ચ વિનત્વવાદી .૧ભાવનાની દીક ટીક મારાજ ઝીલતી - છાંદરા રચન.ના ર ગ્રા, ‘વિરત (૧૯૬૦), શીર્ષક સૂચવે છે તેમ, જીવન પરત્વેની વિરાંતનાવ, વ' બનાવ છે. ‘હું' (૧૯૩૬) એમના બીજા કાયદો ગ્રહ છે. કૌ.. અમીન રતિભાઈ ડાહ્યાભાઈ ('{ 1-૧૯૦૨) : પ્રવાલપક. જન્મ મહેસાણા જિલ્લાના ગાકારયામાં. ૧૯૨૧ માં મટક, વાઈ, કડી, અમદાવાદમાં શિક્ષક અને ગૃહપતિ તરીકેની કામગીરી. એમનાં પુસ્તકો બાળકો માટેની બાધકથાઓના સંગ્રહ ‘શબેધ' (૧૯૬૮) તથા લઘુપ્રવાસકથા ‘જીવનયાત્રા' (૧૯૬૯) છે. એ.ટ. અમીન રામુભાઈ : ૧૯૪૨ ની લડતને વિષય બનાવી લખાયેલી કૃતિ ‘ભભૂકતી જવાળા'ના કર્તા. કૌ.બ્ર. અમૃતા : ઉદયન અને અનિકેત જવાં બે પાત્રો વચ્ચે પ્રણયદ્વિધામાં મુકાયેલી, રઘુવીર ચૌધરીની નવલકથા “અમૃતા'ની નાયિકા. ચં... અમૃતા (૧૯૬૫): રઘુવીર ચૌધરીની પાત્રપ્રધાને કીર્તિદા નવલકથા. ના પાર્ગો અને અઢાર પ્રકરણમાં વિસ્તરેલી આ કથામાં ના ત્ર છે: ઉદયન, અમૃતા અને અનિકત. તમને [r[પરિસ્થિતિમાં મૂકીને તેમની અરસપરસ ક્રિયા-પ્રતિક્રિયા કે ભાવ પ્રતિભાવ રૂપ જ કૃતિ વિકરે છે. ત્રણ પાત્ર ઉચ્ચકેટિની બુદ્ધિમાન ધરાવે છે, પરંતુ એમનાં દૃષ્ટિબિન્દુ ભિન્ન છે; એટલું જ નહીં, જીવન પ્રત્યેના વિશિષ્ટ અભિગ્રહો પણ છે, જે તેમની વચ્ચે સૂક્ષ્મ સંઘર્ષ પ્રરી તેમના સંબંધમાં સંકુલના લાવે છે. અમૃતાની વરાગી એનું નિમિત્ત બને છે. પરંતુ એ ત્રણેય પાત્રા સ્વાભિમાન, સ્વતંત્ર વ્યકિતત્વ અને [નિર્ણયના પુરરકાર કરનારાં હાઈ આ રાંઘ ધૂળ થવાન બદલ ગુમ થતા ગયા છે. એ રીત ચરિત્રામાં આવતા અનાગત વળાંકા અને તેમના વિકાસ કથાને રસપ્રદ બનાવ છે. કથાના આરંભ તેમના વાર્તાલાપોમાં વ્યકત થયેલાં તેમનાં ખબ, ઉત્તરોત્તર સંવદનનું રૂપ પામતાં ગયાં છે અને એમાં તીવ્રતા સધાતી ગઈ છે. અંત સધાતા દૃષ્ટિબિન્દુઓના સંવાદમાં લેખકની જીવનદૃષ્ટિને સંકેત જોઈ શકાય, પરંતુ પ્રભાવ પડે છે, જિદગીને પૂરી નિષ્ઠાથી જીવી ગયેલા ઉદયનના મૃત્યુથી સરજાતા અવકાશનો. ચેતનાપ્રવાહ, અમૃતિ, રવન, પુરાકલ્પન જેવી પ્રયુકિતઓ અને સુબદ્ધ ગદ્ય, તમ જ સ્થળકાળનાં પ્રમાણભૂત નિરૂપણા લેખકની સજજતાને પરિચય ગુજરાતી સાહિત્યકોશ - ૨ :૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy