________________
દવે વાલજી લક્ષ્મીરાવ – દવે સુધીર જયંતીલાલ
૧૯૬૬થી ૧૯૬૮ સુધી કોમાં અને ૧૯૬૮થી વિવેકાનંદ કોલેજ, અમદાવાદમાં અધ્યાપક.
‘કવિ સમયનું -- જબ્બેન અને કવન’(૮૪) એમનું સંપન છે. તદુપરાંત ‘અધીત’: પાંચ (૧૯૮૧), ‘અધીત’ : છ (૧૯૮૨) અને ‘અધીત’: સાત (૧૯૮૩)એમનાં અન્ય સાથેનાં સંપાદનો છે. . દવે વાલજી લક્ષ્મીરાવ : નીતિવિષયક અને પ્રકૃતિવર્ણનસભર કાવ્યોનો સંગ્રહ ‘કાવ્યરત્ન’(૧૮૭૭) તથા ભાનુદત્ત અને મમતામના ગુવાનો રૂપાંતરરૂપ 'સી'(૧૯૩૭)ના કર્તા,
પા.માં.
દવે વિશ્વશંકર રામશંકર (૧૧-૬-૧૯૩૪): નવલકથાકાર, ન્મ સોજિત્રામાં, ૧૯૫૮ માં નર્મશાસ્ત્ર વિષય સાથે બી.એ. ૧૬૩માં ગુર્જાની હિન્દી વિષયોમાં એમ.એ. ૧૯૭૭થી ડો. ગોધરામાં થાના અધિકારી.
‘નિયંત્રિતા’(૧૯૩૯), નાલો’(૧૯૩૮), ન વાં પારિજાત’(૧૯૮૦), ‘ચક્રઆરા’(૧૯૮૧) અને ‘રેશમી શમણાની ગોંડ’(૧૯૮૨) એમની નવલકથાઓ છે.
પામાં. દવે વિદ્યારામ અંબારામ : પતિ બાબુલનાથજીનો નવીન ગાયના’(૧૯૦૦)ના કર્તા.
2.2.2.
દવે વૃજલાલ નાનજી (૨૬-૧-૧૯૨૭) : કવિ, જન્મસ્થળ રાજકોટ જિલ્લાનું પુ. ૧૯૪૨માં મટ્રિક. ૧૯૪૭માં સંસ્કૃત વિષય સાથે કોટની ધર્મયિકોબેમાંથી બી.એ. ૧૯૫૭માં ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.એ. ૧૯૫૭-૧૯૬૦ દરમિયાન અમદાવાદની હ. કા. આર્ટ્સ કોલેજમાં અને ૧૯૬૦-૧૯૮૩ દરમિયાન સરદાર વલ્લભભાઈ આર્ટ્સ કોલેજમાં અધ્યાપક. થોડો સમય 'બુદ્દિપ્રકાશ' માસિકના તંત્રી.
‘એકાન્તાની સાડમાં’(૧૯૭૬) કાવ્યસંગ્રહમાં ગીત, છંદોબદ્ધ અને પરંપરિત રચનાનોમાં ગ્રામપ્રદેશની ભાષાના સંસ્કારવાળી કાવ્યશૈલીમાં વ્યકત થતું એમનું સંવેદન મુખ્યત્વે પ્રકૃતિ અને પ્રણયનું છે. ‘ગુજરાતી ગ્રંથકાર શ્રેણી’ની ‘નરસિંહરાવ’(૧૯૭૮) પુસ્તિકા એમની ધ્યેયનીલનાની પરિચાયક છે. ‘કાવ્યગોષ્ઠિ’ના વિમિત્રોનાં પ્રતિનિધિરૂપ કાવ્યોનો સંગ્રહ સવારના સૂરજનો પૃશ’તથા 'કામ' બા. ૨ એમનાં સહસંપાદિત પુસ્તકો છે.
૪.ગા.
દવે શારદાબહેન ઈશ્વરલાલ (૨૩-૪-૧૯૩૦): વાર્તાકાર. જન્મ
ઢસામાં.
‘નીરજા’(૧૯૬૪) એમનો વાર્તાસંગ્રહ છે.
નિ.વા. દવે શાંતાબહેન ગૌરીશંકર, ‘સુમન’ : કવિ. જન્મ બંગાળમાં. લગ્ન પછી ભૂજમાં નિવાસ. અભ્યાસ ચાર ધોરણ સુધીનો. બાળપણનું નામ હીરાબહેન. બાર વર્ષની ઉંમરે કાવ્ય રચવાની શરૂઆત.
૨૩: ગુજરાતી હિત્યકોશ-૨
Jain Education International
એમનાં કાવ્યોનું સંપાદન ‘સુમનગુચ્છ’ દોલતરામ કૃપારામ પંડયાએ કર્યું છે. તેમાં સંયોગશૃંગાર, વિપ્રલંભશૃંગાર, વિકૃતિનિવારણ, નીતિબોધ વગેરે વિભાગોમાં કવિતાનું કિલો થયું છે. એમના બીજ કાવ્યસંગ્રહ 'સુમનબાર'(૧૯૬૬) છે.
નિ.વા.
દવે શિવકાંત શંભુલાલ, ‘પૂર્ણદુ’ (૧૮-૮-૧૯૧૧, -) : કવિ, જન્મ કુબા (ખાનદેશ, મારામાં. ૧૯૩૩માં મુંબઇ યુનિવર્સિટીમાંથી બી.એ. ૧૯૩૫માં ઈતિહાસ, ભારતીય સંસ્કૃતિ અને રાજનીતિશાસ્ત્ર વિષયોમાં એમ.એ. વલ્લભવિદ્યાનગરમાં અધ્યાપક નિવૃત્ત થયા પછી નર્મદાના શિનોરમાં નિવાસ ત્યાં જ અવસાન.
એમણે ‘બ્લેકકાળો’(૧૯૪૮), ‘દિવ્યાંગ (૧૯૬૩), ‘નીનાંગના’(૧૯૭૬), ‘કાવ્યાંગના’(૧૮), ‘ત્યાંગના’ (૧૯૮૧), ‘નિશાંગના’(૧૯૮૩), ‘પુષ્પાંગના’(૧૯૮૩) વગેરે કાવ્યસંગ આપ્યા છે. તિહારો અને ભારતીય રીતે કૃતિ વિશેના અનેક સાધનાત્મક લેખો પણ એમણે લખ્યા છે,
[... દવે શિવશંકર જેભાઈ : ગુજરાતી-કર્ણાટક પદાધિનું યાને મદ્રાસની સ્વભાષા’(૧૯૨૨)ના કર્તા.
...
દવે શિવશંકર તુલજાશંકર : ‘ઋતુસંહાર’નું અનુકરણ કરતી પદ્ય કૃતિ ‘વર્ણન” (ન્ય સાથે, ૧૯૮૦ના કેતી,
...
દવે સાકરલાલ મૃતલાલ (૨૫૫-૧૮૮૬, ૧૧૨૨૯૫૫): વ્યાકરણલેખક, અનુવાદક. જન્મ નડિયાદમાં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ નડિયાદમાં. ૧૯૦૫માં બી.ઓ. મુંબઈની ઍલ્ફિન્સ્ટન હાઈસ્કૂલ તથા અમદાવાદની મહાલક્ષ્મી ટ્રેનિંગ કોલેજની ગર્લ્સ સ્કગના આચાર્ય.
એમણે વ્યાકરણની શાસ્ત્રીય શુદ્ધિ જળવીને વિષયની બે રજૂઆત કરનું વ્યાકરણના ચહેલા પાકો’(૧૯૩૩) તથા વીસ પ્રકરણોમાં લેખનનોલીમનું સીમ પણ સરળ નિરૂપણ કરનું ગુરાતી ભાષાનું વિષ્ણુલેખન’(૪) જેવા પુસ્તકો લખ્યાં છે, આ ઉપરાંત પ્રો, બેઈનનાં અંગ્રેજી પુસ્તકોનો નંગભસ્મ’(૧૯૧૬) અને ‘નીલોની’(૧૯૧૭) તેમ જ ટોલ્સ્ટોયકૃત ‘કિચ્ચન' ચિન’નો‘વનસિદ્ધિ’(૧૯૨૯) જેવા અનુવાદો આપ્યા છે.
૨.૩.૬.
દઉં સળેશ્વર હરિમાંક : પકૃતિ ધાયિની સિક ગોપનસંગ્રહ'(૧૯૦૨)ના કર્તા.
2.2.8.
દવે સુધીર ાંતીલાલ (૧-૩-૧૯૪૭): કવિ. જન્મ વાલમમાં, ૧૯૬૯માં બી.ઈ. થઈ અમેરિકા ગયા. ત્યાંથી એમ.એસ. હાલ ફોર્ટવર્ષમાં કોન બેટરીઝમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વિભાગમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર
‘પ્રયાસ’(૧૯૮૭) એમનો કાવ્યસંગ્રહ છે.
ચં.ટા.
For Personal & Private Use Only
www.jainelibrary.org