SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રિપાઠી ચીમનલાલ દામોદરદાસ – ત્રિપાઠી બકુલ પદ્મમણિશંકર અને સાધ્વી' નાટક 'સરસ્વતીચંદ્ર'ની કથાને આગળ લાંબાવે છે. ત્રિપાઠી દયાશંકર શામજી : રસસિદ્ધાન્તની ચર્ચા કરતું પુસ્તક એ દૃષ્ટિએ નોંધપાત્ર છે. ‘રસરાજ તથા “શબ્દાર્થકોશ'ના કર્તા. જ.ગા. ત્રિપાઠી ચીમનલાલ દામોદરદાસ, 'કુજ' (૨૯-૧૧-૧૮૮૭, ત્રિપાઠી દામોદર જયેષ્ઠારામ : ત્રિઅંકી નાટક ‘તારા-ચન્દ્ર અથવા ૨૬-૫-૧૯૬૨): કવિ. જન્મસ્થળ ધોલેરા. કવિ “સાગર”ના નાના | દુર્ભાગી ગૃહસ્થાશ્રમી' (૧૯૦૧)ના કર્તા. ભાઈ. ૧૯૩૦ના અરસામાં નડિયાદની ન્યૂ ઈંગ્લિશ સ્કૂલમાં શિક્ષણકાર્ય. ત્રિપાઠી દેવદત્ત ઇચ્છાશંકર : રાસસંગ્રહ પ્રથમ રાસપુષ' (૧૯૩૫) ૧૯૦૫ થી ૧૯૦૯ દરમ્યાન લખાયેલાં એમનાં નીતિ અને -ન કર્યા. રહનાં કાવ્યો ‘દયકુંજ' (૧૯૧૧)માં પ્રકાશિત થયાં છે. કાવ્યસર્જન ઉપરાંત બુદ્ધિપ્રકાશ', સુદર્શન’, ‘સુન્દરી સુબોધ' અને ત્રિપાઠી ધનશંકર હીરાશંકર, “અઝીઝ' (૨૭-૮-૧૮૯૮, ૧૯૭૨): “જ્ઞાનસુધા' જેવાં સામયિકોમાં પ્રગટ થયેલા એમના લેખો નવલકથાકાર, અનુવાદક. જન્મ નડિયાદમાં. શિક્ષણ મૅટ્રિક સુધી. અગ્રંથસ્થ છે. ૧૯૧૭માં 'ગુજરાતી પંચ”માં ઉપતંત્રી. ૧૯૧૭ પછી છએક ૨.ર.દ. વર્ષ સંદેશ’ સાથે સંલગ્ન. પછી નિવૃત્તિ. ત્રિપાઠી જગન્નાથ દામોદરદાસ, કવિ સાગર” (૭-૨-૧૮૮૩, એમણે ‘સોરઠના સિતારા' (૧૯૨૮), ૧૮૫૭ના બળવાને વિષય ૧૭-૮-૧૯૩૬): જન્મ જંબુસરમાં. સાત ધોરણ સુધી અભ્યાસ. બનાવતી ‘વસમાં વનબાલ' (૧૯૩૪) અને વાઘેલા વંશનો ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની ઑફિસમાં ગુજરાતી કોશકાર્ય પરિચય કરાવતી, સીધી કથનશૈલીવાળી ‘રાજા વિશળદેવ': ૧, ૨ સાથે સંલગ્ન. ‘જ્ઞાનસુધા'નું સંપાદન. (૧૯૩૭) જેવી ઐતિહાસિક; તો 'પ્રબોધકુમાર' (૧૯૨૨), ‘દિવ્યગુજરાતી મસ્તરંગની કવિતાના છેલ્લા પ્રતિનિધિ એવા આ જયેતિ' (૧૯૨૩), “સંસારબંધન' (૧૯૨૩), ‘અનુપમ-ઉપા’ કવિની પૂર્વવયની રચનાઓ કલાપી-ન્હાનાલાલથી પ્રભાવિત છે, (૧૯૨૫), ‘લમી અથવા જન્મભૂમિની ગર્જના' (૧૯૨૭) જયારે ઉત્તરવયની રચનાઓ આધ્યાત્મિકતાથી પ્રભાવિત છે. અને રૂપેરી રાજહંસ જેવી સામાજિક નવલકથાઓ આપી છે. ‘થાકેલું હૃદય' (૧૯૦૯) કલાપીની કવિતારીતિને સારાનરસે વાર્તાવૃક્ષ' (૧૯૧૪), જૂની ઢબે લખાયેલ ‘તરતાં ફૂલ' (૧૯૩૫) પ્રભાવ બતાવનું કથાકાવ્ય છે. શિથિલતા ને લાંબાણ છતાં વચ્ચે અને સમાજસુધારાના આશયથી લખાયેલ લેહીનાં આંસુ' આવતાં ગીતો ને કેટલાંક સૂત્રો ધ્યાન ખેંચે છે. દીવાને સાગર’ (૧૯૩૭) જેવા વાર્તાસંગ્રહો આપ્યા છે. “સ્વદેશ' (૧૯૧૮)માં (૧૯૧૬)નાં સાત પૃષ્ઠોમાં કલાપીશાઈ રચનાઓને સંચય એમના નિબંધે અને ‘સુમનસંચય' (૧૯૧૮)માં એમનાં કાવ્યો છે; તે ‘દીવાને સાગર’: ભા. ૨ (૧૯૩૬)માં ભજન સંચય સંગૃહીત છે. છે. અહીં કવિની ભાષા સંતકવિતાની પરંપરાના અનુસંધાન ‘ચોખેરવાલી' (૧૯૧૬), 'ડૂબતું વહાણ' (૧૯૧૯), ‘ટાગારની સાથે લાલિત્ય અને લક્ષ્યવેધિતા બતાવી શકી છે. એક અચ્છા ટૂંકીવાર્તાઓ' (૧૯૨૦), ‘સારમી સદીનું ટ્રાન્સ’: ૧ (૧૯૨૦), ભજનિક અને અનુભવી સંતને એમાં સ્પર્શ છે. 'કલાપી અને ‘દિવાની કે શાણી?” (૧૯૨૪) એમના અનુવાદગ્રંથો છે. તેની કવિતા' (૧૯૦૯), 'ગુજરાતી સાહિત્યમાં ગઝલનું સ્થાન (૧૯૧૩), ‘સ્વીડનબર્ગનું ધર્મશિક્ષણ' (૧૯૧૬) વગેરે ગ્રંથો ત્રિપાઠી બકુલ પદ્મમણિશંકર (૨૭-૧૧-૧૯૨૮): હાસ્યનિબંધકાર, ઉપરાંત એમણે ‘ગુજરાતી ગઝલિસ્તાન' (૧૯૧૩), 'સંતોની નાટકકાર. જન્મ નડિયાદમાં. ૧૯૪૪માં મૅટ્રિક. ૧૯૪૮માં બી.કોમ. વાણી' (૧૯૨૦), 'કલાપીની પત્રધારા' (૧૯૩૧) અને “કલાપીને ૧૯૫૨ માં એમ.કોમ. ૧૯૫૩માં એલએલ.બી. ૧૯૫૩ થી કેકારવ' (૧૯૩૨) જેવાં સંપાદન પણ આપ્યાં છે. આજ દિન સુધી એચ. એલ. કોલેજ ઑફ કૉમર્સમાં વાણિજ્યના .ટો. અધ્યાપક. ૧૯૮૩ થી ‘ગુજરાત સમાચારની આંતરરાષ્ટ્રીય ત્રિપાઠી ડાહ્યાભાઈ સોમેશ્વર, મુસાફિર’: પદ્યકૃતિ “વીરની વિદાય આવૃત્તિના પરામર્શક તંત્રી. ૧૯૫૧ માં કુમારચન્દ્રક. ગીરી ને સૂતરનો હાર' (૧૯૩૩) તથા “મુંબઈની અલબેલી મનુષ્યની અને મનુષ્યના સમાજની આંતરબાહ્ય વિસંગતિઓને ચોપાટીનો ચસ્કો' (૧૯૨૩)ના કર્તા. અને એની નિર્બળતાઓને આછા કટાક્ષ અને ઝાઝા વિનોદથી ૨.૨,દ. ઝડપતી આ લેખકની મર્મદૃષ્ટિ હાસ્યનિબંધના હળવા સ્વરૂપને ત્રિપાઠી ડાહ્યાશંકર જયશંકર: સચિત્ર, સામાજિક નવલકથા ગંભીરપણે પ્રયોજે છે; અને કયારેક લલિતનિબંધને એને એક ‘મહાસાગરનું મોતી અથવા પ્રેમની પ્રતિમા' (૧૯૨૦) તથા સંસ્કાર પણ આપે છે. હાસ્યમાધ્યમ પરત્વે સભાન હોવાથી ‘કુલીન કાંતા' (૧૯૧૭) ના કર્તા. પ્રયોગે પરત્વેની જાગૃતિ પણ જોઈ શકાય છે. ૨.ર.દ. આથી જ ‘સચરાચરમાં' (૧૯૫૫)માં વિષય અને વસ્તુના ત્રિપાઠી તનસુખરામ મનઃસુખરામ : જીવનચરિત્ર ‘મીરાંબાઈના વૈવિધ્ય સાથે તાજગી છે. ‘મવારની સવારે' (૧૯૬૬) માં લેખકકર્તા. ની વર્તમાન પ્રસંગો પરત્વેની પ્રતિક્રિયા અને સામાજિક સભાનતા ભળેલી છે. ડાયરી, પત્રો, સંવાદો જેવા વિવિધ તરીકાઓને ૨.ર.દ. ૧૯૨: ગુજરાતી સાહિત્યકોશ- ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy