SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ જોશી સુરેશ હરિપ્રસાદ સિદ્ધ કર્યું છે. કિલ્લે સેનગઢના સંસ્કારો, શૈશવપરિવેશ, અરણ્ય- ઉત્તમ પરિણામ “એક ભૂલા પડેલા રોમેન્ટિકનું દુ:સ્વપ્નમાં સ્મૃતિ, પ્રકૃતિનાં વિવિધ અંગોપાંગો, નગરસંસ્કૃતિની કૃતકતા, જોઈ શકાય છે. અહીં મૃણાલનું પાત્ર મિથ બનવાની ગુંજાશ વિશ્વસાહિત્યની રસજ્ઞતાને કલ્પનશ્રેણીઓમાં સમાવતા તેમ જ ધરાવે છે. એક રીતે જોઈએ તો વાર્તાકાર કવિની આ રચના કાવ્યકલ્પ ગદ્ય ઉપસાવતા આ નિબંધે ગુજરાતી લલિતનિબંધ- છે. આ ઉપરાંત “કવિનું વસિયતનામું કે ‘ડુમ્મસ: સમુદ્રદર્શન’ ક્ષેત્રે કાકા કાલેલકર પછી શકવર્તી લક્ષણો સ્થાપિત કરે છે. અને ‘થાક’ એમની મહત્ત્વની રચનાઓ છે. આ ઉપરાંત, એમના “ઇદમ સર્વમ' (૧૯૭૧), ‘અહો બત એમના પહેલા વિવેચનસંગ્રહ ‘કિંચિત ' (૧૯૬૦) થી જ એક કિમ આશ્ચર્યમ' (૧૯૭૫) અને 'ઇતિ મે મતિ' (૧૯૮૭) જુદા પ્રકારના વિવેચનને ઉપક્રમ શરૂ થયો. એમાં સાહિત્યના નિબંધસંગ્રહોમાં ચિંતનશીલ કલામર્મીની ભાષાભિમુખ કીડા- તથા સાહિત્યશિક્ષણના પ્રશ્નને એમણે તાજગીથી છગ્યા છે; ઓની તરેહ જોવાય છે. ગ્રંથસ્થ અને અગ્રંથસ્થ એમના અને ‘ગુજરાતી કવિતાનો આસ્વાદ' (૧૯૬૨) થી તે આશરે હજારેક નિબંધમાંથી છપ્પન જેટલા નિબંધને શિરીષ ગુજરાતી કાવ્યભાવનમાં તદ્ન નવી દિશા ખૂલી છે. પંચાલે ‘ભાવયામિ' (૧૯૮૪)માં સંકલિત કર્યા છે અને અંતે શાસ્ત્રીય બન્યા વગર કૃતિના દલદલને ખેલત સંવેદનશીલ ‘સુરેશ જોષીના નિબંધે વિશે નામે પ્રસ્તાવનાલેખ મૂક્યો છે. ભાવચેતનાનો પ્રવેશ અહીં પસંદ કરાયેલી કૃતિઓમાં એમના ‘ગૃહપ્રવેશ' (૧૯૫૭), બીજી થોડીક’ (૧૯૫૮), સર્વોપરિ બન્યો છે. કૃતિની સામગ્રી નહિ પણ કૃતિની રૂપ‘અપિ ચ' (૧૯૬૫), ‘ન તત્ર સૂર્યો ભાતિ' (૧૯૬૭), ‘એકદા રચનાનું સંવેદન મુખ્ય છે એવો સૂર આ વિવેચનગ્રંથથી નૈમિષારણ્ય' (૧૯૮૦) એ વાર્તાસંગ્રહમાંની બાસઠ જેટલી પ્રચલિત થયો. 'કાવ્યચર્ચા' (૧૯૭૧)માં રૂપનિર્માણના આ વાર્તાઓ વિશ્વસાહિત્યની અભિજ્ઞતાની આબોહવામાં રચાયેલી પ્રાણપ્રદ મુદાને આગળ વધાર્યો છે. કથપકથન' (૧૯૬૯) છે. ઘટનાતિરોધાન, નિર્વેયકિતક પાત્રપાર્થભૂ, સંવેદન- અને ‘શ્રવન્ત' (૧૯૭૨)માંના મોટા ભાગનાં લખાણો નવલશીલ પરિસ્થિતિ-પ્રતિક્રિયાઓ, અનેકસ્તરીય વાસ્તવનિરૂપણ કથાવિષયક છે. રૂપનિમિતિને લક્ષમાં રાખી નવલકથાની પ્રત્યક્ષ અને મહત્તમ રીતે વિનિયોજિત કપોલકલ્પિત તેમ જ કલ્પન- વિવેચના અહીં સાંપડે છે. અહીં દોસ્તોએવસ્કીની, કાફકાની, પ્રતીક શ્રેણીઓ દ્વારા આ વાર્તાઓએ ગુજરાતી આધુનિક કામૂની નવલકથાઓની પરિચયાત્મક ચર્ચા છે, તે ‘ઝેર તો ટૂંકીવાર્તાને પ્રસ્થાપિત કરી. એમાં કાવ્યની નજીક જતી પીધાં છે જાણી જાણી' અને પૂર્વરાગ’ની ચિકિત્સાત્મક ચર્ચા રૂપરચનાને અને સંવેદનશીલ ભાષાકર્મને પુરસ્કાર છે. ગૃહ- છે. ગુજરાતી નવલકથા વિશેની લેખકની પ્રતિક્રિયાનું સ્વરૂપ પ્રવેશ', 'કુરુક્ષેત્ર', લેહનગર’, ‘એક મુલાકાત’, ‘વરપ્રાપ્તિ', અત્યંત ધ્યાનાર્હ છે. “અરણ્યરુદન' (૧૯૭૬)માં અસ્તિત્વ‘પદ્મા તને એમના સુપ્રતિષ્ઠ વાર્તાનમૂનાઓ છે. એમની વાદ, માર્ક્સવાદ, સંરચનાવાદ જેવા સાહિત્યપ્રવાહોથી માંડી કુલ એકવીસ વાર્તાઓનું સંકલન શિરીષ પંચાલે ‘સુરેશ સાહિત્યરુચિ અને સાહિત્યમૂલ્યો સુધીના વિષયોને અભ્યાસ જોષીની વાર્તાકલા વિશે’ જેવા મહત્ત્વના પ્રાસ્તાવિક સાથે છે. “ચિન્તયામિ મનસા' (૧૯૮૨) અને “અષ્ટમોધ્યાય” “માનીતી અણમાનીતી' (૧૯૮૨) માં આપ્યું છે. (૧૯૮૩) વિવેચનગ્રંથ સાંપ્રત વિવેચનના ભિન્નભિન્ન પૂર્વે પ્રકાશિત “છિન્નપત્ર', ‘વિદુલા', 'કથાચક્ર' અને પ્રવાહોની અભિજ્ઞતા સાથે સાહિત્યસંકુલતાને એક યા બીજી ‘મરણોત્તર’ એમ એમની ચારે લઘુનવલો હવે ‘કથાચતુ” રીતે પુરસ્કારે છે. ‘મધ્યકાલીન જ્ઞાનમાર્ગી કાવ્યધારાની ભૂમિકા (૧૯૮૪)માં એકસાથે ઉપલબ્ધ છે. આ સર્વેમાં નવલકથાને ' (૧૯૭૮) મધ્યકાલીન સાહિત્યના સંશોધનનો ગ્રંથ છે. સતત પ્રયોગ તરફ અને શુદ્ધિ તરફ વાળવાનું એમનું લક્ષ્ય જાનન્તિ યે કિમપિ' (૧૯૮૪)માં વિવેચનક્ષેત્રે નવી વિચારઅછતું નથી રહેતું. પ્રેમ, નારી અને મૃત્યુની સંવેદનાઓ સરણીઓને પ્રભાવ અંગેના છ લેખોનું સંપાદન છે. ફરતે, ઓછામાં ઓછા કથાનકને લઈને ચાલતી આ લઘુનવલે ઉપરાંત, એમણે નવી કવિતાના કુંઠિત સાહસને લક્ષમાં રાખી કલ્પનનિષ્ઠ અને ભાષાનિષ્ઠ છે તેથી વાસ્તવિકતાના વિવિધ નવી કવિતાઓના ચયન સાથે “નવોન્મેષ' (૧૯૭૧)નું સંપાદન સ્તરોને સ્પર્શનારી અને સમયાનુક્રમને અતિક્રમી જનારી બની કરેલું છે. ‘નરહરિની જ્ઞાનગીતા' (૧૯૭૮), 'ગુજરાતી સર્જનાછે. લલિતનિબંધનું સ્વરૂપ સમાન્તરે ગૂંથાનું ચાલ્યું હોવાની પણ ત્મક ગદ્ય : એક સંકલન' (૧૯૮૧), ‘વસ્તાનાં પદો' (૧૯૮૩) અહીં પ્રતીતિ થાય છે. એમાંય “છિન્નપત્રને તે લેખકે લખવા એમનાં અન્ય સંપાદને છે. ધારેલી નવલકથાના મુસદ્દારૂપે જાહેર કરેલી છે. | ઉત્તમ સાહિત્યના નમૂનાઓ અને એના આસ્વાદો દ્વારા ‘ઉપજાતિ' (૧૯૫૬), 'પ્રત્યંચા' (૧૯૬૧), ‘ઇતરા’ (૧૯૭૩), ગુજરાતી સાહિત્યની દિશા બદલવાની નેમ એમણે કરેલા ‘તથાપિ' (૧૯૮૦) કાવ્યસંગ્રહોમાંની એમની કવિતામાં સમર્થ અનુવાદો પાછળ જોઈ શકાય છે. બદલેર, પાસ્તરનાક, અછાંદસનું ઊઘડેલું વિશિષ્ટ રૂપ ખાસ આસ્વાદ્ય છે. પ્રેમ અને ઉજ્ઞાતિ, પાબ્લો નેરુદા વગેરે વિશ્વસાહિત્યના મહત્ત્વના પ્રકૃતિના અવિભિન્ન સમાગમથી ભાષાની સભાનતા સાથે કવિઓના અનુવાદ ‘પરકીયા’ (૧૯૭૫)માં છે. આ ઉપરાંત થયેલી આ રચનાઓ છે. એમાં યુરોપીય કવિતાના સંસ્કારો- પણ સાહિત્યનાં વિવિધ સ્વરૂપમાં એમના માતબર અનુવાદ થી સંપન્ન એવા રોમેન્ટિક સૂરને પ્રજ્ઞા અને સમજને મળેલા છે. “ધીરે વહે છે દોન’–ખંડ ૧ (૧૯૬૦) રશિયાના એક અવશ્ય પુટ મળે છે, જે તદ્ન આગવો છે. એનું પ્રસિદ્ધ નવલકથાકાર મિખાઈલ શોખૉવની કવાયેટ ફઝ ગુજરાતી સાહિત્યકોશ - ૨ :૧૫૩ Jain Education international For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy