SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ જોશી દેવજીભાઇ મૂળજીભાઈ– જોશી નંદિની ઉમાશંકર સ્વ. હાજી મહંમદ અલારાિ શિવજીનાં ‘ગુલશન' અને ' (૧૯૮૦) કાવ્યસંગ્રહો આપ્યા છે. એ સિવાય એમનાં હાસ્યવીસમી સદી” સામયિકોમાં એમની કવિતાઓ પ્રગટ થઈ હતી. કટાક્ષનાં પુસ્તકોમાં “મંદસ્મિત' (૧૯૬૬), ‘તરંગલીલા' (૧૯૮૦), મુંબઈથી પ્રગટ થતા કાર્ટુન-અખબાર ‘હિંદી પંચમાં એકધારાં ‘મુકતવિહાર' (૧૯૮૩) તેમ જ પંદર એકાંકીઓને સંગ્રહ ‘હાસ્યની પચીસ વર્ષ સુધી પગારદાર કવિ. તે સમયનાં ‘શારદા’, ‘નવચેતન', પરબ' (૧૯૮૩) મુખ્ય છે. ‘ગુજરાતી’ (સાપ્તાહિક) ઇત્યાદિમાં એમની હાસ્ય-કટાક્ષની પદ્ય પા.માં. રચનાઓ નિયમિત પ્રગટ થતી હતી. તેઓ સભા અને મુશાયરાના જોશી નટુભાઈ: ‘શ્રી હરિગીત અને ગાંધીગીતા' (૧૯૭૧) નાં કર્તા. દલપતશૈલીના કવિ હતા. ‘કટાક્ષ કાવ્યો' (૧૯૪૨)માં એમણે ૨.ર.દ. નર્મ-મર્મ અને ઉપહાસ દ્વારા તત્કાલીન સામાજિક પ્રથા, રીતિ, જોશી નટુભાઈ કેશવલાલ (૨૨-૩-૧૯૩૮): જીવનચરિત્રલેખક. માન્યતા, દંભ ઇત્યાદિને લક્ષ્ય બનાવ્યાં છે. હાસ્યકટાક્ષની સહજ જન્મ વાણા (હળવદ)માં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ દૃષ્ટિ અને કટાક્ષ જયાં સૂક્ષ્મતા અને કલા સાથે પ્રગટ થયાં છે તે વીરમગામમાં. ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.કૅમ, બી.એ. અને કાવ્યો આસ્વાદ્ય બન્યાં છે. ‘યમ શિબિકાને’, ‘દેવ તારે કાજે, હિન્દી વિષયમાં એમ.એ. અગિયાર વર્ષો સુધી વીરમગામમાં ‘સોણલાં સેહામણાં' જેવાં અન્ય કાવ્યપુસ્તકો એમણે આપ્યાં છે. માધ્યમિક સ્તરે અને પછીથી ગૂજરાત વિદ્યાપીઠમાં શિક્ષણ મહાશ.ઓ. વિદ્યાલયમાં શિક્ષણકાર્ય. જોશી દેવજીભાઈ મૂળજીભાઈ: ‘બાળભૂષણ અને બાળશિક્ષણ એમણે બાળસાહિત્ય અને બાળનાટકમાં ગિજુભાઈ બધેકાનું (૧૮૯૫) ના કર્તા. પ્રદાન” (૧૯૭૭) તથા સાહિત્યાકાશના શુક્રતારક શ્રી યશવંત ૨.ર.દ. પંડયા’ (૧૯૭૭) નામના લઘુપ્રબંધો આપ્યા છે. ઉપરાંત ‘પાંચ જોશી દેવદત્ત શિવપ્રસાદ (૧૯-૧-૧૯૩૬): ચરિત્રકાર. જન્મ પરોઢ' (૧૯૮૪) વાર્તાસંગ્રહ, ‘આલંબન' (૧૯૮૧) નવલકથા તેમ રાજપીપળામાં. ૧૯૫૩માં મૅટ્રિક. ૧૯૫૮માં ભવન્સ કોલેજ, જ ‘સ્વર્ગભૂમિ' (૧૯૭૮), ‘સેનાનો સૂરજ અને બીજા નાટકો મુંબઈથી ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૬૧ માં ત્યાંથી (૧૯૮૩) તથા “ચતુરંગ ભવાઈ' (૧૯૮૩) જેવાં નાટકો પણ જ એ જ વિષયો સાથે એમ.એ. ૧૯૭૧ માં સરદાર પટેલ આપ્યાં છે. ઇન્સ્ટિટયુટમાંથી ‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં રામકથા પર પીએચ.ડી. ૧૯૬૧-૬૪ દરમિયાન મ. સ. યુનિવર્સિટીના જોશી નરેન્દ્રકુમાર મયાશંકર (૧૬-૩-૧૯૧૨): નવલકથાકાર, ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યુટના રામાયણ વિભાગમાં ક્રિટિકલ ઍપેરેન્ટ્સ જન્મ અમરેલી જિલ્લાના ગોપાળગ્રામમાં. ૧૯૨૭માં મૅટ્રિક. રાઈટર. ૧૯૬૪-૭૬ દરમિયાન બિલીમોરા કોલેજમાં અધ્યાપન. ૧૯૩૨ માં ગણિતશાસ્ત્ર સાથે બી.એ. પ્રારંભમાં ઍડમિનિસ્ટ્રેટરના ૧૯૭૯ થી આજ દિન સુધી ઓરિએન્ટલ ઇન્સ્ટિટયુટમાં રિસર્ચ અંગત મદદનીશ, પછી ગુજરાત રાજયમાં મામલતદાર, ડેપ્યુટી ઑફિસર. કલેકટર અને કલેકટરની સમકક્ષ જગ્યા પર કામગીરી. એમના નામે “રંગ સાંગ' (૧૯૭૭) અને “કવિ ગિરધર : “નવાં કલેવર ધરો હંસલા (૧૯૮૨) લઘુનવલ ઉપરાંત એમણે જીવન અને કવન' (૧૯૮૨) જેવી જીવનકથાઓ તેમ જ “શ્રી- આપણું પંચાયતી રાજય' (૧૯૭૦), ‘ગીતાદર્શન' (૧૯૭૨), નારાયણલીલામૃત' (૧૯૮૨) જેવો જીવનકથાને અનુવાદ છે. યોગદર્શન' (૧૯૭૪) અને “ભાતીગળ ભોમકા કચ્છ' (૧૯૭૭) ચં.ટો. જેવાં પુસ્તકો આપ્યાં છે. જોશી દેવેન્દ્ર શંકરલાલ (૫-૫-૧૯૨૧): વાર્તાકાર. જન્મ આમોદમાં. ચંટો. મૅટ્રિક સુધીનો અભ્યાસ. ‘ગુજરાત સમાચાર” સાથે સંલગ્ન. જોશી નવીન, નવરંગ': નૃસિંહ પૂર્વતાપનીય ઉપનિષદ અને | કિશોરકથાઓને સંગ્રહ ‘આકાશી ઘેડો' (૧૯૬૦) અને નૃસિંહ ઉત્તરતાપિનીય ઉપનિષદ પર આધારિત વિગતોવાળી, ‘બિંબિસાર' (અન્ય સાથે, ૧૯૬૦) એમના નામે છે. ભગવાન નૃસિંહજીના માહામ્ય તથા તત્ત્વજ્ઞાનને નિરૂપતી પુસ્તિકા નૃસિંહ માહાભ્ય’ (૧૯૭૯)ના કર્તા. જોશી ધનેશ્વર શિવરામ: મહી નદીની સ્તુતિ કરતી રચના નિ.વ. ‘મહ્યાષ્ટક' (૧૮૮૫) ના કર્તા. જોશી નંદરામ પીતાંબરદાસ: ‘ગુજરાતી બાલવિનોદ' (૧૯૦૪) ના નિ.વો. કર્તા. જોશી નટવરલાલ શંકરલાલ (૧૯-૧૦-૧૯૧૭): કવિ, હાસ્યલેખક. જન્મ રતનપુરમાં. ૧૯૩૫માં મૅટ્રિક. ૧૯૩૯ માં બી.એ. ૧૯૪૧માં જોશી નંદિની ઉમાશંકર (૫-૭-૧૯૪૧): પ્રવાસકથાલેખક. જન્મ એલએલ.બી. ૧૯૪૨ માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે એમ.એ. અમદાવાદમાં. ૧૯૬૧માં અર્થશાસ્ત્ર સાથે બી.એ. અમેરિકાની બી. ટી. હાઈસ્કૂલમાં આચાર્ય. હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી એ જ વિષયમાં ૧૯૬૪ માં એમ.એ. પ્રકૃતિ, પ્રેમ વગેરે અનેકવિધ વિષયોને અનુલક્ષીને એમણે તથા પીએચ.ડી. પ્રારંભમાં ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઑવ મૅનેજવિઘ લેખા' (૧૯૬૬), “અનુરાધા' (૧૯૬૭) અને “મનેરમાં મેન્ટ, અમદાવાદમાં પ્રાધ્યાપક, પછી બિરલા ઇન્સ્ટિટયુટ ઑવ ગુજરાતી સાહિત્યકોશ -૨ :૧૪૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy