SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ યાજ્ઞવલક્ય યાજ્ઞવલેય તારું અધ્યયન પાછું આપી, અહીંથી ચાલતા જનકનો પુત્ર બહદ્રથ નામને છઠ્ઠો જનક જેને થા. નહીં તે શાપ દઈ બાળી ભસ્મ કરીશ. આ દૈવરાતિ કહેતા હતા તેના કાન સુધી પહોંચી. છેવટના બોલો સાંભળી અને દુઃખની પરાકાષ્ઠા (આ યાજ્ઞવકય કૃષ્ણદ્વૈપાયન વ્યાસના શિષ્ય થઈ અને બ્રાહ્મને અપમાનકારક બેલ બોલાયા વૈશંપાયનને શિષ્ય નહિ. કૃષ્ણદ્વૈપાયનના સમયમાં તેને માટે પશ્ચાત્તાપ પણ થયું. પણ હવે તેનું ફળ તે મિથિલા નગરીમાં બહુલાશ્વ જનક રાજ્ય કરતે શું ? પછી આણે નિરુપાય બની, વિદ્યા પાછી હતું અને તે વિદેહવંશને પચાસમો જનક હતા.) આપી. તે જ યાજ્ઞવલ્ક્યની પાછી આપેલી આ દેવરાતિ જનક મુમુક્ષુ હતો; કોઈ પૂર્ણ શાખાનું પાછળથી તૈત્તરીય શાખા એવું નામ બ્રહ્મનિષ્ઠ હોય તે તેને મેળવી તેને શરણ જવાની પડયું. (યજુર્વેદ શબ્દ જુઓ.) તેની ઈચ્છા હતી. આથી તેણે યજ્ઞ નિમિત્તે અનેક પછી યાજ્ઞવલ્કયના મનમાં એવું થયું કે હવે ઋષિઓને બેલાવ્યા, તેમાં યાજ્ઞવલ્કયને પણ અધ્યયન સંબંધી શું કરવું. વૈશંપાયન સરખો બોલાવ્યો હતો. એને ત્યાં આવેલા ઋષિઓના ગુરુ પૃથ્વી પર મળવો દુર્લભ, તે બીજા કોની પાસે સમાજમાં આશ્વલઋષિ, જરસ્કારુપુત્ર આ ભાગ જઈ અધ્યયન કરવું ? આ પ્રમાણે મનમાં ઋષિ, જેને લાહ્યાયનિ કહેતા તે ભવુઋષિ, ચાક્રાયણ વિચાર કરતાં હવે પૃથ્વી પર કેઈને ગુરુ જ કરવો સંજ્ઞક ઉષસ્તઋષિ, કોષીતક સંસક કહેડ ઋષિ નહિ એવો નિશ્ચય કરી સૂર્યારાધનપૂર્વક આણે અને આરુણિ સંજ્ઞક ઉદ્દાલક ઋષિ અને વાચસ્કેવી તપને આરંભ કર્યો. તપને અંતે સૂર્યદેવ પ્રસન્ન સંજ્ઞક મહાબ્રહ્મનિષ્ઠ ગાગો નામની એક પરમથયા. તેમની તરફથી આને વેદની જે શાખા હસિની અને તે ઉપરાંત વિદગ્ધાખ્ય સંજ્ઞક પ્રાપ્ત થઈ, તે વાજસનેયી એવા નામથી સાંપ્રત શાકય ઋષિ, ઇત્યાદિ અનેક ઋષિઓ આવ્યા હતા. સમયે પ્રસિદ્ધ છે. પૂર્વનું અધ્યયન યાજ્ઞવલ્કયે તે પછી દૈવરાતિ જનકે સોનાનાં શિંગડાં વૈશંપાયનને પાછું આપ્યું. એને અર્થ એમ કે વગેરેથી યુક્ત ગાયને સિદ્ધ કરી, સર્વ ઋષિઓને તે અધ્યયન પાછું આપતાં જ તેની યાજ્ઞવજ્યને કહ્યું કે તમારામાં જે સહુથી શ્રેષ્ઠ બ્રહ્મનિષ્ઠ હોય વિરમૃતિ થઈ ગઈ. તેણે આ ગાય લઈ જવી. રાજાનું આ બેલવું વેદ ઉપરાંત સૂર્ય પાસેથી આ બ્રહ્મવિદ્યા સાંભળી, સર્વ ઋષિએ બ્રહ્મવિદ્યા સંપન્ન હતા પણ સંપાદન કરી. પૃથ્વી પર આવી કાત્યાયની તે પણ પોતપોતાના મનમાં વિચાર કરવા લાગ્યા અને મિત્રેયી એવી બે સ્ત્રીઓના સાથે ક્રમે ક્રમે કે, જે અપણે ગાયો લઈએ તે આપણે જ માત્ર લગ્ન કરી, ગૃહસ્થ ધર્મનું આચરણ કરતો કરતો, બ્રહ્મનિષ્ઠ અને બીજા તેવા નથી એમ જણાય તેથી પિતાના આશ્રમે શાંતિથી રહેવા લાગ્યો. બીજ ઋષિઓનું અપમાન થાય. એ શંકાથી કોઈએ યાજ્ઞવલ્કયે પછી, શીખી આવેલી શાખાનું ગાયો લઈ જવાની ધૃષ્ટતા કરી નહીં. અધ્યયન કરવાને ક્રમ શરૂ કર્યો. નવી શાખાનું આ જોઈ યાજ્ઞવલ્કયે પિતાના પ્રોક્તકારી નામના અધ્યયન વિલક્ષણ હસ્તસ્વરવાળું હોવાથી ત્રણ શિષ્યને આજ્ઞા કરી કે “અરે, આ ગાયો યાજ્ઞવલય વેદના પિલ આદિ ઋષિઓને અપ્રિય થયું. તે જ નામને બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણ લઈ જાય છે એટલું પ્રમાણે યાજ્ઞવલક્યના મામા વૈશંપાયન અને તેના મોટેથી બોલી તું ગાયો ઘેર લઈ જા. આ પ્રમાણે શિષ્યોને પણ અપ્રિય થયું. એટલે જો કે વેદા- ગાયો લેતાં જ તે સભામાં ઘણું હેહા થઈ રહી. યયન સંબંધી તે તેની પ્રતિષ્ઠા વિશેષ જામી પરિણામે યાજ્ઞવલ્કય સાથે તેમાંના પ્રત્યેક માણસે નહિ. તે પણ બ્રહ્મવિદ્યા સંબંધે તેની કીર્તિ ઘણું નિરનિરાળે વાદ કર્યો. તે સર્વેને યાજ્ઞવલ્કપરાજિત પ્રસરી – તે એટલે સુધી કે વિદેહવંશના દેવરાત કર્યા. આ ઉપરથી બીજા ઋષિએ તે શાંત પડ્યા,
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy