SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ રાવણ ૧૨૪ રાવણ ત્યાં જઈ યુદ્ધ કરી મરણ પામ્યા તે સ૦ ૫૧–૫૭.૦ સઘળું સૈન્ય યુદ્ધભૂમિ પર કર્યું. તેમાંના ધણુયુદ્ધને છ દિવસે રાવણ પતે યુદ્ધ ચા અને ખરા રાક્ષસો મરાયા. એથી લંકામાં ઘેરઘેર રાક્ષસોમાં પરાભવ પામી પાછો ફર્યો. | સ૦ ૫૦૦ સાતમે - ઘરે જ શોક વ્યાપી રહ્યો. | સ૦ ૯૪-૯૫. દિવસે રાવણ સભામાં બેસી હવે શું કરવું તેને આ પ્રમાણે પુત્ર–બાંધવોને નાશ થયો અને વિચાર કરવા લાગ્યો. ત્યાં તેને અનરણ્ય રાજા, અસંખ્ય સૈન્ય પણ મરણ પામ્યું તે પણ રાવણની વેદવતી, નંદી ઇત્યાદિના શાપ એકદમ સાંભરી જીવિતાશા છૂટતી નથી, અને તેથી જ તે આવ્યા અને નરવાનરોને હાથે મરણને પ્રસંગ શુક્રાચાર્ય પાસે જઈ વિનંતી કરવા લાગ્યા કે આવી પહોંચ્યો જણાય. તે ઉપરથી કુંભકર્ણ ઊંઘતે આપ મારા ગુરુ ને મારો આમ પરાજય થાય તે હતો તેને જાગૃત કરવા તેણે રાક્ષસને મોકલ્યા. આપને યોગ્ય લાગે છે? એ ઉપરથી શુક્રાચાર્યું સ૦ ૬૦૦ જાગ્રત થઈ તે સભામાં આવ્યું અને એને એક મંત્ર આપ્યો અને કહ્યું કે જો આ તેને રાવણને કાંઈ વાતચીત થયા પછી તે યુદ્ધ મંત્રનો જપ તેમ જ હેમ નિવિધિને સિદ્ધ થશે ચડ ને મરણ પામ્યો. (કુંભણું શબ્દ જુઓ.) તે તું વિજયી થઈશ. આ સાંભળી રાવણને કુંભકર્ણ મરણ પામતાં, વિભીષણ આદિએ ઘણે હર્ષ થે, અને આચાર્યને વંદન કરી દીધેલી શિખામણનું રાવણને સ્મરણ થતાં તેને લંકામાં ગુપ્ત સ્થળે અનુષ્ઠાન કરવા બેઠા. આ અનિવાર દુઃખ થયું. એ જોઈ દેવાંતક, નરાંતક, ખબર વિભીષણને પડતાં જ તેણે રામચંદ્રને કહી ત્રિશિરા અને અતિકાય એ ચારે પુત્ર મહેદર અંગદ આદિ વાનરેને ત્યાં મોકલ્યા. તેમણે વગેરેને સાથે લઈ રાવણનું સાંત્વન કરી યુદ્ધ સરમાના (વિભીષણની સ્ત્રી ) કહેલા સંકેત પ્રમાણે ચડયા અને સઘળા યુદ્ધ કરી મરણ પામ્યા. હવે ત્યાં જઈ રાવણના કાર્ય માં વિન નાખવા માડયું, ઈજિત યુદ્ધે ચડયે, અને એક પ્રહરમાં રામસેના- પરંતુ રાવણ આસન છોડી ઊઠે નહિ. એટલે માંના સડસઠ કટિ વાનરેને મારી લંકા પાછો અંગદ અંતઃપુરમાં ગયે અને ત્યાંથી મંદોદરીને ગયો. એ જોઈ રાવણને આનંદ થયો અને તેણે બહાર ઘસડી આણ રાવણ સમક્ષ તેને હેરાન પુનઃ કુંભ અને નિકુંભને અસંખ્ય સેના આપી કરવા લાગ્યો. મંદોદરીનું અતિશય આક્રંદ સાંભળી યુદ્ધ કરવા મેકલ્યા, પરંતુ તેમને જય ન મળતાં રાવણે આસન છોડયું એટલે અંગદ આદિ ત્યાંથી તે સર્વ મરણ પામ્યા. તે પછી મકરાણે યુદ્ધ પલાયન થઈ ગયા. પછી મંદદારનું સાંત્વન કરી, તે માંડયું ને તે પણ મરાય. નિરુપાય થઈ હવે યુદ્ધ કરવાની કન્ય. | અધ્યાત્મ રા યુદ્ધ સ૦ ૧૦.૦ યુદ્ધ કોને મોકલવો એના વિચારમાં રાવણું પડયો યુદ્ધ જતી વખતે લંકામાં જેટલું સૈન્ય રહ્યું હતું તે હતા. એટલામાં ઈદ્રજિતે આગળ આવી કહ્યું કે બધું, તેમ જ બધા પ્રધાનેને સાથે લઈ તે રામ આપ લગીરે ફિકર કરશે નહિ, હવે હું જ યુદ્ધ સન્મુખ આવ્યા અને રામ સાથે દારુણ યુદ્ધ કર્યું, કરવા જાઉં છું. એવું કહી તે યુદ્ધ કરવા ગયે ને પરંતુ તેમાં રામને કશી વ્યથા ન થતાં તેમને લમણને હાથે મરાયે.(ઈંદ્રજિત શબ્દ જુઓ.) હાથે રાવણનું મૃત્યુ થયું. (૨. રામ શબ્દ જુઓ.) ઈંદ્રજિતનું મરણ સાંભળી રાવણને શની રાવણ મરણ પામ્યા ત્યારે વીસમી ચેકડીનો પરાકાષ્ઠા થઈ અને ક્રોધે ભરાઈ હાથમાં પગ આરંભ થયો હતો. અગિયારમી ચોકડીમાં તેને લઈ સીતાને વધ કરવા નીકળ્યું. પરંતુ અવિષ્ય જન્મ અને ચોવીસમી ચેકડીમાં તેનું મરણ થયું હતું. નામના સચિવે આપ સરખાને સ્ત્રીવધ કર રાવણના શરીરની આકૃતિ પ્રચંડ હતી તે શોભે નહિ ઇત્યાદિ કહી અનેક રીતે સાંત્વન કરી પણ કુંભકર્ણ જેટલી તે નહિ જ. જન્મથી રાવણને પાછા ફેરવ્યો. હવે રાવણે લંકા માંહેલું જ તેને દસ મુખ અને વીસ ભુજ હતાં. તો પણ
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy