SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ રાવણ ૧૩ રાવણ યુદ્ધ થયું. (જટાયુ શબ્દ જુઓ.) રાવણ સીતાને રાવણને કુંભકર્ણને ઉપદેશ સ. ૧૦. તે પછી લઈ લંકા જતા હતા ત્યારે સીતાએ પિતાનાં રામ તે કણ અને એમનું સામર્થ્ય કેવું છે ઈત્યાદિ અલંકાર ઉત્તરીય વસ્ત્રમાં બાંધી ઋષ્યમૂક પર્વત વર્ણન કરી વિભીષણે રાવણને ફરીથી બંધ કર્યો. પર બેઠેલા પાંચ વાનરે તરફ ફેંકી દીધાં. રાવણે સ૦ ૧૪. તે ઉપર ઈજિતે ભાષણ કર્યું તેનું તેમને લંકામાં અશેકવનમાં લઈ જઈ રાખ્યાં. | કુંભકર્ણ કરેલું ખંડન / સ૦ ૧૫.૦ છેવટે રાવ વિભીષણને અતિશય ધિક્કાર કર્યો તેથી તે રામને વા૦ રા૦ અર૦ સ૦ ૫૪. પછી સીતા પિતાને શરણે ગયે. એ સ૦ ૧૬. વશ થાય એ અર્થનું એનું બોલવું ને તેથી રાવણે શુક રાક્ષસને મોકલી રામના સૈન્યની સીતાએ કરેલી એની નિર્ભર્સના. | સ૦ ૫૫-૫૬.. સંખ્યાની ભાળ મેળવી, અને તું રામને છોડી પછી સીતાની શોધ કરવા મારુતિ લંકા આવી પાછે તારે દેશ જ એવો સંદેશ સુગ્રીવને પણ અશોકવનમાં બેઠા છે એટલામાં રાવણ ત્યાં આવ્યા મોક૯યો. સ૦ ૨૦.૦રામના રીન્ય સાથે સુવેલાઅને સીતા સાથે પૂર્વવત જ બોલવા લાગ્ય; ચળ પાસે ઊતર્યા પછી શુક સારણને લઈ રાવણ પરંતુ સીતાએ તેને અતિશય ધિક્કાર કરવાથી તે ઊંચા મહેલ પર ચડ્યો એટલે તેમણે, પ્રત્યેક સીતાને મારી નાખવા પ્રવૃત્ત થયો. પરંતુ ધાન્ય વાનર, તેમનું પરાક્રમ અને તે કેટલી સેનાને માલિની રાવણનું સાંત્વન કરી તેને લંકા લઈ અધિપતિ ઇત્યાદિ સર્વ હકીક્તથી વાકેફ કર્યો. | ગઈ, વા૦ ર૦ સુંદર૦ સ. ૧૮-૨૨. બીજે દિવસે વારા યુદ્ધ૦૨૬–૨૮.૦પછી રાવણે વિદ્યુજિજદૂત રાવણને કેઈએ એવા સમાચાર કહ્યા કે કોઈ એક પ્રધાનની સહાય વડે રામનું માયામય શિર અને વાનરે આવીને અશોકવનને ભંગ કર્યો અને તે ધનુષ્ય બનાવડાવી સીતા પાસે લઈ જઈ દેખાડી માંહ્યલા મહેલના રક્ષકોને મારી નાખી મહેલને તેને છળ કરવાનો પ્રયત્ન કર્યો પણ તે વશ થયાં પણ નાશ કર્યો. તે ઉપરથી એણે કેટલાક રાક્ષસ નહિ. તે જાણી રાવણના આજ માલ્યવાન રાક્ષસે મોકલ્યા તેને મારુતિએ મારી નાખ્યા તેવું સાંભળી તેને શિખામણ દીધી પણ તેને રાવણે ધિક્કાર કર્યો. ઈજિત આવ્યા, તે બ્રહ્માસ્ત્રને પ્રયોગ કરો મારુતિને તે પછી રાવણે નીચે પ્રમાણે યુદ્ધની તૈયારી કરી બધો લંકા લઈ ગયા. / વા૦ રા૦ સુંદર૦ સ. લંકાના પૂર્વાર પર પ્રહસ્ત, દક્ષિણ દ્વાર પર મહાપાશ્વ ૪ર-૪૮. (પછી રાવણ સાથે તેમનું બોલવું અને અને પશ્ચિમ ધાર પર ઈદ્રજિત અને મધ્યભાગમાં કિકિંધા પાછું જવું તે સંબંધી હનુમાને શબ્દ વિરૂપાક્ષ એ પ્રમાણે અસંખ્ય સેના સહિત આ જુઓ.) લંકા બાળી મારુતિ ગયા પછી રાવણસભામાં વીરેને રાખી પોતે શુક સારણુ અને મોટી સેના સહિત મસલત | વા૦ ર૦ યુદ્ધ૦ ૬-૭. તેમાં વજદંછ ઉત્તર દ્વાર પર રહ્યો. | વા૦ રા૦ યુદ્ધ સ૦ ૩૬. એવી યુક્તિ બતાવી કે રાક્ષસોને મનુષ્ય વેશ ધારણ યુદ્ધનો આરંભ થયો એટલે પ્રથમ દિવસે ઈંદ્રકરાવી રામ પાસે મોકલી તેઓ એવું કહે કે અમને જિતે લાખ વાનરોને મૂછ પમાડ્યા અને રામભરતે તમારી સહાય કરવા મેકલ્યા છે, એવું કહી લક્ષમણને નાગપાશથી બાંધી મૂચ્છ પમાડી પોતે વાનર સેના રામથી દૂર કરાવડાવી, તક જોઈ લંકા ગયે. એ જોઈ રાવણને ઘણે આનંદ થયો રામને વધ કર. આ યુક્તિ સર્વને પસંદ પડવાથી અને તેણે સીતાને પુષ્પક વિમાનમાં બેસાડી, બધા રાક્ષસો આનંદથી કુદવા લાગ્યા. એ જોઈ ત્રિજટા પાસે એ લોકોની શી અવસ્થા થઈ છે તે વિભીષણે ગુસ્સે થઈ બધાને પિતાપિતાને સ્થળે દેખડાવડાવ્યું | સ૦ ૪૬-૪૭.૦ બીજે દિવસે રામને બેસાડ્યા અને રાવણને પુષ્કળ બોધ કર્યો. એ પૂર્વવત જ સ્વસ્થ જોઈ રાવણે, ધૂમ્રાક્ષ, વજ. ઉપરથી રાવણે સભા વિસર્જન કરી અને બધાને દષ્ટ્ર, અકંપન, પ્રહસ્ત ઇત્યાદિ રાક્ષસોને મેટાં ઘેર જવાની આજ્ઞા આપી. | સ૦ ૮-૧૦, તે પછી સૈન્ય આપી રામ તરફ મોક૯યા; પરંતુ તે સધળા
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy