SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ રાવણ ૧૨૨ રાવણ રાવણ તે ઊંચકવા જતાં થેડું ઊંચું થયું ને લાગલ દેવ સાથે ઘેર યુદ્ધ કરી, ઈદ્રને બાંધી લંકા જ તે પોતે પડી ગયું. ત્યારે બલિએ તે કુંડળ આ . | સ૦ ૨૯-૩૦. • તે પછી એક વેળા ઊંચકી લઈ તેને કહ્યું કે આવાં કુંડળ કાને પહેર- રાવણુ સહસ્ત્રાર્જુન પાસે ગયે, તે તે નર્મદા ઉપર નાર જે હિરણ્યકશિપુ તેને વિષ્ણુએ માર્યો તે તું ગમે છે એવું સાંભળી એ ત્યાં ગયા અને તેની સાથે યુદ્ધમાં શી રીતે ટક્કર ઝીલીશ? તે મધ્યાહ્નકાળ થયો હતો એટલે સ્નાન કરી શિવાલયની પણ જે તારી યુદ્ધ કરવાની ઈચ્છા હોય તે મારા અર્ચના કરવા બેઠે. | સ૦ ૩૧.૦એટલામાં નર્મદામહાદ્વાર પર જે પુરુષ ઊભે છે તે જ વિષ્ણુ છે. નાં પાણી વધ્યાં ને એ લગભગ ડૂબવા જેવો થયો જા, તેની સાથે યુદ્ધ કર. આથી રાવણ લજિજત તે પણ પૂજા સમાપ્ત થયાં પહેલાં એ ક્યો નહિ, થઈ લંકા પાછો ફર્યો. | પ્રક્ષિપ્ત સ૦ ૧. પૂજા સમાપ્ત કરી રહ્યા પછી પાણી કેમ વધ્યાં રાવણ જયારે જયારે વિહાર કરવા નીકળે ત્યારે તેની તલાશ કરતાં તેને જણાયું કે નદીનાં નીચાણત્યારે દેવ, દાનવ, ગંધર્વ, યક્ષ ઇત્યાદિમાંથી જેની માં સહસ્ત્રાર્જુન ક્રીડા કરે છે. એ ઉપરથી એ ત્યાં જેની સુંદર કન્યા તેની દષ્ટિએ પડે તેને પકડી પુષ્પક ગયો ને ત્યાં જતાં જ બન્ને વચ્ચે યુદ્ધ થયું. તેમાં વિમાનમાં બેસાડી લંકામાં લાવી રાખે. એ પ્રમાણે સહસ્ત્રાર્જુન રાવણુને બાંધી માહિતી લઈ ગયે. એણે કાંઈ સેંકડે કન્યા આણી રાખી હતી. તે ત્યાંથી પુલત્ય ઋષિએ એને છોડાવી લંકા પાછા બધી એને શાપતી હતી. એકદા શુર્પણખાએ આ . | સ૦ ૩૨-૩૩. આ જ પ્રમાણે વાલિએ આવી પિતાના સ્વામીને એ માર્યો, તેને માટે તેની પણ એને પકડો કિન્કિંધા લઈ જઈ અંગદના અતિશય નિર્ભસના કરી. આ ઉપરથી રાવણે પારણા પર લટકાવ્યા હતા. ત્યાંથી પણ પલયે ચૌદ હજાર રાક્ષસો અને ખર રાક્ષસ તેની સહાયમાં જ ફરી છોડાવ્યો. | સ૦ ૩૪. • પછી રાવણનું આપી, તેને દંડકારણ્યનું રાજ્ય આપી, સંતુષ્ટ શ્વેતદ્વીપમાં ગમન અને ત્યાં થયેલે તેને ઉપહાસ.. , કરી વિદાય કરી. | વા૦ રા ઉ૦ સ૦ ૨૪. પ્રક્ષિપ્ત સ૦ ૫. - રાવણને મંદોદરીથી પ્રથમ જ મેઘનાદ નામને આવી રીતે ઘણે કાળ જતાં, ચાલુ મન્વેતરની પુત્ર થયે. (ઈદ્રજિત શબ્દ જુઓ.) કેટલાક વખત વીસમી ચેકડીમાં સૂર્યવંશી દશરથ રાજાને ત્યાં પછી મધુરાક્ષસ રાવણની માશીની દીકરી તેની કૌસલ્યા નામની સહુથી મોટી સ્ત્રીને ઉદરે કુંભનસીને લંકામાંથી ચોરી લઈ જઈ પરણ્યા; તેથી અયોધ્યામાં વિષ્ણુના અંશ રામચંદ્ર જગ્યા અને ક્રોધે ભરાઈ આ તેની સાથે યુદ્ધ કરવા ગયો, પણ પિતાની આજ્ઞાને લીધે તેમને, લક્ષમણ અને સીતા કુંભનસીએ વચ્ચે પડી પ્રાર્થના કરી યુદ્ધ થવા સહિત દંડકારણ્યમાં થઈને પંચવટીમાં રહેવાનું દીધું નહિ, એટલે તેની સાથે સખ્ય થયું. | થયું. એ વર્તમાન રાવણને પ્રથમ અકંપન રાક્ષસે સ૦–૨૫. જણાવ્યા / વા૦ ર૦ અરણ્ય- સ૦ ૩૧, પછી પછી આણે રંભા નામની અપ્સરા ઉપર બળા- શૂર્પણખા વિરૂપ થવાથી અને તે જ નિમિત્તે ત્કાર કર્યો. તે ઉપરથા નલકુબેરને આને શાપ થયે ખરાદિને વધ થતાં, તેણે પણ સીતાનું સૌદર્ય કે હવે પછી જે રાવણુ જેને કામેછા નથી એવી કઈ અને આ લેકે અહીં છે એ જ વૃત્તાંત રાવણને સ્ત્રી પર બળાત્કાર કરે તે તેનું મસ્તક સપ્તધા આવી જણાવ્યા. એથી આ ક્રોધે ભરાઈ મારીચને ભાંગી પડજો. | સ૦ ૨૬. સાથે લઈ પંચવટી ગયો અને સીતાનું હરણ એક વેળા રાવણ ઈદ્ર સાથે યુદ્ધ કરવા ગયે કરી તેને લંકા લાવીને રાખી. (૧. ખર; ૪. હતા, તેમાં એના આજા સુમાલીને સાવિત્ર નામના મારીચ, અને પંચવટી શબ્દ જુઓ.) સીતાને વસુએ માર્યો. એ ઉપરથી મેઘનાદે આગળ આવી લઈને જતાં, તેના નિમિત્તે આનું અને જટાયુનું
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy