SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૪૪૮ :: ૧૨૨૭૨ तेसिं ૧૨૨૭૩ परकंत ૧૨૨૭૪ सफलं ૧૨૨૭૫ अफलं ૧૨૨૭૬ सव्वसो ૧૨૨૭૭ ૧૨૨૭૮ ૧૨૨૭૯ ૧૨૨૮૦ ૧૨૨૮૧ ૧૨૨૮૨ ૧૨૨૮૩ ૧૨૨૮૪ પૃ.૬૦૫ ૧૨૨૮૫ ૧૨૨૮૬ ૧૨૨૮૭ ૧૨૨૮૮ ૧૨૨૮૯ ૧૨૨૯૦ ૧૨૨૯૧ ૧૨૨૯૨ ૧૨૨૯૩ ૧૨૨૯૪ ૧૨૨૯૫ ૧૨૨૯૬ बुद्धा બુદ્ધ, જ્ઞાની વીર્યાધ્યયન ૮મું શ્રી સૂયગડાંગ સૂત્ર શ્રુ.૧, ૮ મું વીર્યાધિકાર અધ્યયન, ગાથા ૨૨-૨૩ એટલે કે, જે વીર મહાભાગ્યવાન નથી, બુદ્ધ-તત્ત્વજ્ઞ નથી, સમ્યક્દર્શનવાળા નથી તેનો પુરુષાર્થ અશુદ્ધ છે, તે સર્વથા કર્મફળ (પુણ્ય-પાપ) સહિત છે. જે વીર મહાભાગ્યવાન, બુદ્ધિ-તત્ત્વજ્ઞ, સમ્યક્દર્શન સહિત છે તેનો પુરુષાર્થ શુદ્ધ છે, સર્વથા કર્મફળરહિત છે. (પુણ્ય-પાપનાં ફળ બેસતાં નથી, નિર્જરા થાય છે એ રીતે અફળ છે) ખિત સંસારહેતુક પરમાર્થ 33 તેમને પરાક્રમ, પુરુષાર્થ સફળ, સંસારહેતુક સફળપણું, પુણ્ય-પાપનાં ફળ બેસે છે અફળ, ફળરહિત, સંસારહેતુક અફળપણું, પુણ્ય-પાપનાં ફળ નથી (નિર્જરા) સર્વથા નિંદવા નિઃશલ્ય તા.૬-૫-૧૮૯૪ થી તા.૫-૬-૧૮૯૪ દરમ્યાન ઇર્યાપથિકી ફૈર્। ચાલવાની ક્રિયા, ઇરિયાવહિયા – હરતાં ફરતાં ચાલતાં થતી હિંસા પ્રતિ+મ્ । સ્મરણ કરી જોઇ, ફ૨ીથી જોઇ જઇ; નું પ્રતિક્રમણ કરીને પ્રતિક્રમી અઢાર પાપસ્થાનક પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, મૈથુન્ય, પરપરિવાદ, ૨ઇઅરઇ, માયામોસો, મિચ્છાદુંસણસલ્લ : આ ૧૮ પાપને રહેવાનાં ઠેકાણાં સભ્ । નિવ્ । લખેલો, કહેલો, જોયેલો સંસારના હેતુરૂપ ભાવાર્થ નિ ્ । નિંદા કરવી, વગોવવા શલ્યરહિત, કાંટા રહિત, પાપરહિત એક આસન પર એક જગ્યાએ, પર્યંકાસને (પલાંઠી વાળીને) સ્થિરતાથી ઉલ્લસિત, પ્રકાશિત, ઉમંગવાળી, આનંદવાળી, હર્ષિત, ખંતવાળી ૨૪ મિનિટ ઉજમાળ એક ઘડી અરધી ઘડી ૧૨ મિનિટ રટણ કરવું રમ્ । વારંવાર ઉચ્ચાર્યા કરવું ઇંદ્રિયપરાજયશતક શ્રી રત્નશેખરસૂરિ રચિત વૈરાગ્યપ્રેરિત ૯ શ્લોકનો ગ્રંથ અધ્યાત્મ કલ્પદ્રુમ વિ.સં.૧૪૭૦માં સહસ્રાવધાની શ્રી મુનિસુંદરસૂરિ વિરચિત ૧૬ અધિકારમાં સમતા પ્રાપ્તિ-મોક્ષપ્રાપ્તિ વર્ણવી છે. Jain Education International નવતત્ત્વ અજ્ઞાત પૂર્વાચાર્ય વિરચિત ૫૯ (પ્રાકૃત) ગાથાનું ‘નવતત્ત્વ પ્રકરણ’ ગ્રંથ મૂળ પદ્ધતિ કર્મગ્રંથ મૂળ રીત-પ્રકાર બતાવનાર કર્મગ્રંથ, પ્રાચીન કર્મગ્રંથ, શ્રી શિવશર્મસૂરિ કૃત ‘કર્મપ્રકૃતિ’ અને શ્રી ચન્દ્રર્ષિ મહત્તર કૃત ‘પંચસંગ્રહ’ ગ્રંથ ધર્મબિંદુ વિ.સં.૮૨૦માં શ્રી હરિભદ્રસૂરિ રચિત ૮ અધ્યાયમાં ગૃહસ્થ ધર્મ અને મુનિ ધર્મનું સ્વરૂપ દર્શાવતો ગ્રંથ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy