SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૭૩૯ ८७४० ૮૭૪૧ ૮૭૪૨ ૮૭૪૩ ૮૭૪૪ પૃ.૪૬૮ ૮૭૪૫ ૮૭૪૬ ૮૭૪૭ ૮૭૪૮ ૮૭૪૯ ૮૭૫૦ ૮૭૫૧ ૮૭૫૨ ૮૭૫૩ ૮૭૫૪ ૮૭૫૫ ૮૭૫૬ ૮૭૫૭ ૮૭૫૮ ૮૭૫૯ :: ૩૧૧ :: સ+ા । બેના જોડાણ વચ્ચેની તરડ, ફાટ કે સાંધાનો ભેદ; બે વસ્તુ વચ્ચેની ખાલી જગ્યાનો ફેર પત્રાંક ૬૦૩ કોને? તા.૨-૬-૧૮૯૫ અજાગ્રતતાને પામવા યોગ્ય અ+જ્ઞાį । અજાગ્રતિ આવી જાય તેવા, જાગૃતિ જતી રહે તેવા વાયુફેર વા+સન્ । પવનનો દિશાફેર, પવનની દિશા બદલાતાં, હવાફેર ઉદયવાયુયોગે બળે-સંયોગે-ઉદયરૂપી પવનના જોરે સ્વધર્મને વિષે પૂર્વનિષ્પન્ન સંધિભેદ પત્રાંક ૬૦૪ અપ્રસંગ મુનિ પત્રાંક ૬૦૫ વિભાવપણું હાનિ સ્વભાવસન્મુખતા આત્મસ્વભાવ-સર્વજ્ઞ સ્વભાવની સંમુખ થવું શ્રી સૌભાગ્યભાઈ લલ્લુભાઈને પત્રાંક ૬૦૬ “એ શ્રીપાળનો રાસ કરતાં, જ્ઞાન અમૃત રસ વૂક્યો રે’ મુજ વૂછ્યો રે વિરતિ પત્રાંક ૬૦૦ શ્રી મુનિ જંગમ જુક્તિ એકાંતે એક જ આસને ઓધવજી પોતાની ફરજ, શાસ્ત્રોક્ત આચાર-વિચાર, પોતાના આત્મધર્મ વિષે પૂર્વ+નિસ્+પર્ । પૂર્વે નીપજાવેલાં શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈને 5+X+સન્ । અસ્થાન, સંબંધનો અભાવ મુન્ । પ્રભુશ્રીજી, શ્રી લઘુરાજ સ્વામી, શ્રી લલ્લુજી મુનિ મુનિશ્રી લલ્લુજીને વિભાવ ભાવ, વિભાવ પરિણતિ હૈં। । નુકશાન, ગેરલાભ Jain Education International તા.૫-૬-૧૮૯૫ તા.૯-૬-૧૮૯૫ ઉદ્ધવજી, શ્રીકૃષ્ણના કાકાશ્રી, મિત્ર, શિષ્ય સ્ત્રી, નારી, મહિલા તા.૧૨-૬-૧૮૯૫ ઉપા. યશોવિજયજી કૃત ‘શ્રીપાળ રાજાનો રાસ’, ખંડ ૪, ઢાળ ૧૩, કડી ૧ એ ‘શ્રીપાળ રાજાનો રાસ' રચતાં જ્ઞાનરૂપી અમૃતનો વરસાદ વરસ્યો છે. પરમકૃપાળુદેવને પણ ખૂબ ઉલ્લાસ આવવાથી આ પદ સ્ફૂર્યું હશે ? વૃષુ । વરસ્યો રે, પ્રસન્ન થયો રે વિ+રમ્। વિરામ, વિરક્તિ મુનિશ્રી લલ્લુજીને તા.૧૪-૬-૧૮૯૫ પૂ.શ્રી લઘુરાજ સ્વામી, પૂ.શ્રી લલ્લુજી મુનિ, પ.પૂ.પ્રભુશ્રીજી – ત્રણે ૧ જ ગોપજાતિ; હાલતું-ચાલતું-ફરતું તીર્થ – શ્રીકૃષ્ણ, દેહધારી સાકાર પ્રભુ કળા-યુક્તિ, ગોઠવણ, રચના કોઇની અવરજવર વિનાનાં સ્થળે; માત્ર એક દૃષ્ટિબિંદુથી જ્યાં બેઠા હોય ત્યાં જ સ્થિરતાપૂર્વક અબળા જંગમની જુક્તિ તો સર્વે જાણીએ, સમીપ રહે પણ શરીરનો નહીં સંગ જો;’ એકાંતે વસવું રે એક જ આસને, ભૂલ પડે તો પડે ભજનમાં ભંગ જો.’ શ્રી રઘુનાથદાસ કૃત‘ઓધવજીનો સંદેશો'ની ગરબીમાં આવે છે. શ્રીકૃષ્ણે ઓધવજીનો ગર્વ ગળાવવા ગોપીઓ પાસે મોકલ્યા ત્યાં ગોપીઓ કહે, હે ઓધવજી ! અમે દેહધારી કૃષ્ણ પરમાત્માની કળાને ભક્તિભાવથી ઓળખીએ છીએ કે, શરીરમાં રહેવા છતાં સર્વપ્રકારે અસંગ છે. હવે એકાંતમાં અને એક આસન લગાવીને પરમાત્માનું ધ્યાન કરવું તે તેમને ઓળખવાનો માર્ગ હોય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy