SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૩૧૦ :: ૮૭૧૮ ૮૭૧૯ ૮૭૨૦ ૮૭૨૧ ૮૭૨૨ ૮૭૨૩ ૮૭૨૪ ૮૭૨૫ ૮૭૨૬ ૮૭૨૭ ૮૭૨૮ પૃ.૪૬૦ ૮૭૨૯ ૮૭૩૦ ૮૭૩૧ ૮૦૩૨ ૮૭૩૩ ૮૭૩૪ ૮૭૩૫ ] ૮૦૩૬ ૮૭૩૭ ૮૭૩૮ નિર્મળ દશા ચૌદમા જિનની સેવા Jain Education International દોહ્યલું નવ વાડ વિશુદ્ધ સંયમસુખ પત્રાંક ૬૦૧ ઉપશમ કર્યો છે. અનિચ્છિત હેતુ તે ભણી એક આંટો ખાઇ સિદ્ધિયોગ લોકકથા પવિત્ર દશા, શુદ્ધતા; નિર્લેપતા, મુક્ત દશા, સમાધિ શ્રી આનંદઘનજી રચિત ૧૪ મું અનંતનાથ જિનસ્તવન, “ધાર તરવારની સોહલી દોહલી, ચૌદમા જિનતણી ચરણસેવા' અર્થાત્ તરવારના ઘા સહન કરવા સહેલા પણ આત્મગુણ પ્રગટાવવા (ચરણસેવા) મુશ્કેલ છે. ૩:વ્+ફન્ । દુર્લભ, મુશ્કેલ, વિકટ બ્રહ્મચર્ય નવ મર્યાદાપૂર્વકનું શુદ્ધ બ્રહ્મચર્ય સમ્+ય+સુવ્ । કામવાસના, વિકારભાવના ત્યાગથી પ્રગટતું સુખ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને વ+ગમ્ । શાંત રાખ્યો છે તા.૨-૬-૧૮૫ આત્મશ્ચર્ય અપ્રતીતિ સત્ત્વ ન્યૂનપણું સમર્થપણું સિદ્ધિલબ્ધિ પત્રાંક ૬૦૨ પૂર્વોપાર્જિત કર્મ હાનિવૃદ્ધિ અકાળ અષ્ટ મહાસિદ્ધિ ‘સાંખ્યકારિકા’ મુજબ, ઊહ સિદ્ધિ=પૂર્વજન્મના સંસ્કારોનું યથાર્થ જ્ઞાન થાય તે, શબ્દસિદ્ધિ=ગુરુના ઉપદેશથી થતું જ્ઞાન, અધ્યયન સિદ્ધિ=શાસ્ત્રોનાં અધ્યયનથી પ્રાપ્ત થતી સિદ્ધિ, આધિભૌતિક-આધિદૈવિક-આધ્યાત્મિક દુઃખોનો નાશ એ ત્રણ સિદ્ધિ, સુહૃદ્ પ્રાપ્તિ=સિદ્ધપુરુષોની કૃપાથી પ્રાપ્ત થાય તે અને દાનસિદ્ધિ= દાન દ્વારા પ્રાપ્ત થાય તે અન્++fહૈં। ઇચ્છા ન રાખવા યોગ્ય કારણ, ન ઇચ્છવા યોગ્ય હેતુ તે તરફ, તે બાજુ જવાનું એક વાર આવી જવાનું, તમારે ગામથી આ ગામે મળવા આવી જવું લબ્ધિ કે રિદ્ધિ-સિદ્ધિ પ્રગટ્યાના જોગ-સંયોગ લોકોને મોઢે તરતી તે તે સાચી યા કાલ્પનિક વાતો-વાર્તા વેદાંત મુજબ – તાર, સુતાર, તારયન્તિ, પ્રમોદ, પ્રમોદતિ, પ્રમોદમાન, રમ્ય અને સત્યમોદિત : અવિદ્યાનો નાશ થતાં પ્રગટે સાધનાના બળે પ્રગટતી ૮ મોટી સિદ્ધિ – અણિમા, મહિમા, લઘિમા, ગરિમા, ઇશિત્વ, વશિત્વ, પ્રાપ્તિ અને પ્રાકામ્ય ગાત્મ+[ । આત્માના ઐશ્વર્ય-આબાદી-પ્રભાવ; ૬ પ્રકારે ઐશ્વર્ય તેઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય અ+પ્રતિ+હૈં । અવિશ્વાસ-અશ્રદ્ધા સત્ । તત્ત્વ-બળ-બુદ્ધિ, સદ્ગુણ, પરાક્રમ, સદ્ભાવ, સાત્ત્વિકતા નિ+ન્ । ઓછપ, ઓછાઇ, ન્યૂનતા; હીનપણું, નીચપણું સન્+અર્થ । સામર્થ્ય, શક્તિ, પ્રભાવ +િત્તમ્ । મુખ્ય ૮ સિદ્ધિ કે ૨૮ લબ્ધિ શ્રી નવલચંદભાઈ ડોસાભાઈ વકીલને પહેલાના-આગલા ભવોમાં બાંધેલાં કર્મ હીં+વૃધ્। ઘટવધ, પડતી-ચડતી અ+ત્ । કસમય, મૂળ આગમના પાઠોનો સ્વાધ્યાય અમુક સમયે ન કરાય તે. શ્વાસોચ્છ્વાસ એવા હોય છે કે જ્યારે મન સ્થિર ન હોય, કોઇનું મરણ થાય ત્યારે, નજીકમાં હાડકું પડ્યું હોય ત્યારે, અમુક અમુક તિથિએ વગેરે For Private & Personal Use Only તા.૨-૬-૧૮૯૫ www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy