SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ તળિનાં સ ંત કવયિત્રી અવધાર તેનાં ફળસ્વરૂપ, એટલું જ માપસર સુખ પામશે. તમે ગમે તેટલુ ઝ ઝ્મા, વાવલા, પણ જે નિયતિએ તમારા માટે નિર્માણુ નથી કર્યું, તે મળવાનું નથી. જે નિર્માણુ છે, તે આવીને જ મળશે. સતે મારધૂમ, તેમજ પાંચ સમવાયમાંના ‘નિયતિ'ની વાત કહી દીધી. ચાર પુરુષાથની નાનકડા કાવ્યમાં રજૂ કરતાં સંત કહે છે : ધમ : દુઃખી અને નિઃસહાય માટે ધમ એક આશરા સમાન છે. અર્થ : પાપકમથી નિવૃત્ત થઈ જે કામ : સ્નેહાળ દંપતિનું' ચ્યાત્મિક ઐકય, શ્મને પારસ્પરિક એકમેકની સહાયતા, Jain Education International રામ ઉપાર્જન થાય, તે અથ. તે ક્રાય. જ્યારે એ ત્રણેને તજીને, એથી પર પારલૌકિની ઝંખના કરા, ત્યારે આનંદસ્વરૂપ મુક્તિ આવી મળે છે. ભારતીય સંસ્કૃતિમાં ચાર પુરુષાથમાં ધમને પ્રથમ માયા છે. તેનું કારણ કે અથ અને કામ પણ ધ ય હાય. અથ ઉપાર્જન ન્યાયસંપન્ન હોય, પાંપયુક્ત નહિ વસ્તુત: ચેાથા પુરુષાર્થાંને મેક્ષ’ને ખલે નાન પુરુષાર્થ થવા શુદ્ધિ કે શેષ ઝુરુષાથ કહેવા જોઈએ. મેણ તે એની અતિમ ફળશ્રુતિ છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014003
Book TitleJain Sahitya Samaroha Guchha 3
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1995
Total Pages295
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy