SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ છે. આ પ્રસંગનું કવિએ પેાતાની મૌલિક કલ્પનાથી રસિક આલેખન કર્યું છે. ચક્રગતિ પેાતાની પત્ની અશ્રુમતીને કહે છે, ‘ આ આપશે. જ પુત્ર છે. એવું લેાકેાને કહીશું. આ પુત્ર તને જ જન્મ્યા છે, તું સુવાવડી છે, તે પ્રમાણે આપણે લેને બતાવવું છે. લેાકેાને કહીશું કે ગૂઢગર્ભા હતી માટે આટલા વખત સુધી ગર્ભની ખખ્ખર ન પડી. એમ કહી તે પુત્રજન્મોત્સવ ઊજવે છે. કવિ એ વિશે લખે છે : અસુમતિ આપણી ભારિાનઇ, કઇ એ તુઝ પુત્ર થયઉ, હું વાંઝિ માહેરમ પુત્ર કહાંથી, વાત સમઝાવી કહી. મેટલ જે માનુંખા યાવùિ, અન્તપન્ન લેવઉ નહીં, માથ માંધિ માહે સુતી, ફ્રાસ સૂયાવાડ ખાય; પુત્રનઇ પાસિયાડિય, આણંદ અમિ ન માય. જૈન સાહિત્ય સમારોહ 爱 • ગૂઢગરભા ગેારડીએ, પુત્ર જાય ઇમ કરઈ, O મૂત્ર સહુ મલી સહવ ગીત ગાયઇ, હીય હરખમ ગહંગહુઇ સીતા મેાટી થતાં જનકરાજા પેાતાના મત્રીને સીતાને યેાગ્ય એવા વરની શેાધ કરવા માટે કહે છે. મંત્રી તે માટે દશરથરાજાના પુત્ર રામની પસંદગી કરે છે. સીતાની સગાઈ એ પ્રમાણે રામ સાથે કરવામાં આવે છે. Jain Education International > સમયસુંદરની આ રામકથામાં સીતાના સ્વયંવરની કોઈ વાત આવતી નથી. ધનુષ્યને પ્રસંગ પણ જુદી રીતે આવે છે. સીતાની સગાઈ થયા પછી એક વખત નારદમુનિ મિથિલા નગરીમાં પધાર્યાં હતા. તે સમયે અજાણતાં સીતાએ ઊભાં થઈને નારદમુનિનું સ્વાગત નહિ કરેલું. એથી ક્રોધે ભરાયેલા નારદમુનિ યુવાન ભામંડળ પાસે પહોંચે છે, અને એની પાસે સીતાનું વન કરી તેને સીતા પ્રત્યે આકર્ષે છે. એથી ચદ્રગતિએ જનકરાજાને એલાવીને ભામંડલ માટે સીતાની માગણી કરી. પર ંતુ સીતાની For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014001
Book TitleJain Sahitya Samaroha Guchha 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1985
Total Pages413
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy