SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શન અને સંત તિરુવલ્લુવર ૨૬૭ પત્ની વાસુકિને થાળી પાસે એક પ્યાલામાં પાણી અને એક સેાય. મૂકવાની આજ્ઞા કરી, પતિવ્રતા પત્નીએ એ આજ્ઞા અંત સુધી પાળી.. મૃત્યુશય્યા પર પડેલી પત્નીએ અતિમ ઇચ્છા તરીકે ઉપર્યુક્ત જ્ઞાનું રહસ્ય જાણવા માગતાં કવિએ કહ્યું : પીરસતી વખતે ભાતનેા એકાદ દાણા પડી જાય, તા સાયથી. ઉપાડી, પાણીથી ધાઈ, ઉપયાગમાં લઇ શકાય, એ આશયથી પાણી અને સેાય મૂકવાની આજ્ઞા આપેલી. પણ તારી દક્ષતાથી મારે એના. કદી ઉપયેગ કરવા ન પડચો.' પરમ શાંતિ સાથે વાસુકિએ દે છેડયો. આ ઘટના સંતના દાંપત્યજીવન વિશે ઘણું ઘણું કહી નય છે,. જ અરસપરસ અટલ વિશ્વાસના દૃષ્ટાંતરૂપ છે. કવિની ભાતના એક દાણા પણ ન વેડફાય તેની તકેદારી, જીવ હિંસા ન થાય તે માટે ધેઈને ઉપયોગમાં લેવાની સજગતા બતાવે છે કે કવિએ પેાતાના જીવનની એક પળ−વિપળ પણ નિરક ખી નહિ હોય અને અવિરત ચિંતન અને મનનના પરિપાકરૂપ ‘કુરળ’” ગ્રંથ માનવજાતને પ્રાપ્ત થયા એ માટે આપણે સદા ઋણી અને અનુગ્રહીત રહીશું. Jain Education International n For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014001
Book TitleJain Sahitya Samaroha Guchha 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1985
Total Pages413
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy