SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ 20. स्मृतियों के वातायन से - નાત છે. ડૉ. શેખરચંદ્ર જૈન નો જન્મ સાધારણ પરિવારમાં થયો હોવા છતાં જીવનના અનેક આરોહ અવરોહમાંથી પસાર થઇ આજે એક ઉચ્ચતમ જીવનના શિખરે પહોંચી સ્નેહી શ્રી વિનોદભાઇ, સમાજની અનેક ક્ષેત્રે સેવા કરી રહ્યા છે તે ખરેખર ડૉ. શેખરચન્દ્ર જૈન અભિનંદન સમિતિ દ્વારા ગૌરવની વાત છે. માનનીય ડૉ. શેખરચન્દ્ર જૈનના સેવાકાર્યોને અનુમોદન તેઓએ અધ્યાપક તરીકે ઉત્કૃષ્ટ સેવા આપી | આપી રાષ્ટ્રીય સ્તરે તેઓને અભિનંદન કરવાના હેતુથી યુવાવર્ગને જ્ઞાન તથા સાચા માર્ગદર્શનની ભૂમિકા બજાવી છે. અભિનંદન ગ્રંથ પ્રકાશિત કરવામાં આવી રહ્યો છે તે તેઓએ હિન્દી સાહિત્ય તથા જૈન સાહિત્યમાં અનેક જાણીને આનંદ. આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત જૈન વિદ્વાન વિષયો જેવા કે ઉપન્યાસ, કહાની, કવિતા, તથા જૈન ધર્મમાં નવી શોધ કરી પુષ્કળ પ્રમાણમાં સાહિત્ય સર્જન અને સામાજિક કાર્યકર તરીકે ડો. શેખરચન્દ્ર જૈને જૈન સમાજની એકતા માટે નિરંતર પ્રયત્નો કર્યા છે જે કરેલ છે તે ખરેખર પ્રશંસનીય છે. તેઓ ભાવનગરમાં રોટરી ક્લબના વિવિધ પદો પર સરાહનીય છે. તેની સાથે-સાથે ગરીબો માટે “શ્રી સક્રીય રહ્યાં છે તથા ભગવાન ઋષભદેવ જૈન વિદ્વત | આશાપુરા મા જેન હોસ્પિટલ’ સહિતની શૈક્ષણિક તેમજ મહાસંઘમાં ત્રણ વર્ષ સુધી અધ્યક્ષ તરીકે સેવા આપી છે. અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ માટેના સંનિષ્ઠ પ્રયત્નો | ડૉ. જૈન એક કુશળ વક્તા હોવાને લીધે જૈન ધર્મ | અભિનંદનીય હોવાની સાથે માર્ગદર્શક બની રહેશે તેમાં ઉપર પ્રવચન તથા વ્યાખ્યાન અર્થે વિવિધ દેશોમાં જેવાકે | બે મત નથી. વિદ્વાન ડૉ. શેખરચન્દ્ર જૈનની સેવાકીય અમેરિકા, યુરોપ, આફ્રિકા પ્રવાસ કરેલ છે. | સુવાસ રાષ્ટ્રીય સ્તરે અભિનંદન ગ્રંથની પ્રસિદ્ધિ મારફતે ડૉ. જૈનની અકથ્ય તથા વિરલ વ્યક્તિત્વ ધરાવતા ની રહે તેવા અભિનંદન સમિતિના હોઈ તેમને અનેક વિધ પુરસ્કારોથી સન્માનિત કરવામાં | પ્રયાસો સરાહનીય છે અને આ પ્રસંગે અભિનંદન ગ્રંથની આવેલ છે તેમાં શિરમોર સન ૨૦૦૫માં ગણિની | પ્રસિદ્ધિની સફળતા ઇચ્છું છું. જ્ઞાનમતી પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે. ડૉ. શેખરચંદ્ર જૈનને પરમ કૃપાળુ પરમાત્મા દીર્ધાયુ અમિત શાહ બક્ષે તેવી અભ્યર્થના. મેયર- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હરીન પાઠક (સાંસદ) પૂર્વ કેન્દ્રીય રાજયમંત્રી ગૃહ/રક્ષા મંત્રાલય
SR No.012084
Book TitleShekharchandra Jain Abhinandan Granth Smrutiyo ke Vatayan Se
Original Sutra AuthorN/A
AuthorShekharchandra Jain Abhinandan Samiti
PublisherShekharchandra Jain Abhinandan Samiti
Publication Year2007
Total Pages580
LanguageHindi
ClassificationSmruti_Granth
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy