SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ 107 સંકલ્પ સાથે સક્રિય હતા અને તે સમયે તેમને કમરનું દર્દ તેને પીડા આપતું હતું. આ દર્દ એટલું હઠીલું હતું કે તેમને ચાલવા સુધ્ધાની તમા નહોતી તો પણ તેને માટે ગાંધીનગર- કે અન્ય કોઇપણ સ્થળે જવાનું હોય તો તરત જ તૈયાર થઈ જતા. તેઓ સત્ય સંકલ્પના વાહક-ચાલક-પરિપાલક છે. તેમના આરોગ્યનો એક પ્રકલ્પ હતો. ગરીબ ઓઢવ વિસ્તારમાં ટ્રસ્ટ દ્વારા દર્દીઓને સહાય થઈ શકે તે માટે તેમણે પોતાના જૈન દર્શનના પ્રવચનો દ્વારા નાણા એકત્રિત કરવાનો પ્રયત્ન આદરેલો અને એ પ્રકલ્પ પૂરો કરેલો. આમ સંકલ્પ અને તેને પૂર્ણ કરવાના પુરુષાર્થ અને ત્યાં સુધી બીજું કશું જ નહિં એવા સફળ શેખરચંદ્ર | કેટલાયને માટે આદર્શ ઉદાહરણ છે. એક બીજો એમનો ગુણ જે મને ખૂબ ગમ્યો છે તે તેની હિન્દી સાહિત્ય પ્રત્યેની તેની ઉપાસનાનો છે. 3 ઉપરોક્ત વિગત મેં દર્શાવી છે તો તેમનું સામાજિક સેવાકીય પાસું છે પરંતુ ધારો કે તે ન હોય તો પણ હિન્દીના એક અધ્યાપક તરીકે હું એમને સન્માનું છું. હિન્દી સાહિત્યનું પ્રચુર અધ્યયન, અદ્ભુત વાકછટા-અભિવ્યક્તિ અને અર્થગાંભીર્યના ગર્ભમાં પડેલી છે તેઓ એવી વસ્તુ શોધી લાવતા જે બહુ ઓછા અધ્યાપકોમાં મેં જોઈ છે. તેમનું પ્રવચન સાંભળવું તે લ્હાવો ' છે. હિન્દીમાં તેઓમાં કવિત્વ અને વિવેચનાના ગુણ ઉત્તમ રીતે ખીલેલાં જોવા મળતાં. મારા વડીલબંધુ સમાન શ્રી શેખરચંદ્ર જૈન સાહેબનું શેષ જીવન નિરામય અને પ્રસન્નતાભર્યું વીતે એવી શુભકામનાઓ સાથે મેં તેમને વંદન કરું છું. ડૉ. ભાલચંદ્ર જોષી પ્રાચાર્ય- સીટી આર્ટ્સ કોલેજ, અમદાવાદ | જો કે * * * - अर्जन - सर्जन और विसर्जन के प्रतीक तीनलोक की संरचना में सुमेरू पर्वत सबसे अधिक विस्तार वाला अपनी चूलिका सहित एक लाख चालीस हजार योजन प्रमाण है। परन्तु उसके एक हजार योजन की ऊँचाई (नीचे से) मध्य लोक की चित्रा भूमि पर । अवस्थित है। हमारे चरित्र नायक श्री शेखरजी भले ही गुजरात में रहे हों, परन्तु पूर्वजों की पृष्ठ भूमि बुन्देलखण्ड सागर मंडलान्तर्गत ही रही है। જૈનન શાનતા રે 34 વર્ષ છે, વર્ષ 1993 મેં સાગર સમાન છે મામંત્ર પર પણૂષણ પર્વ મેં પ્રવચન દેતું पधारे। अब पांडित्य और डाक्ट्रेट इनके साथ आई, पर्व इनके सानिध्य में मनाया जिसमें ऊँ शब्द की व्याख्या । विभिन्न आयामों से देकर इन्होंने माँ सरस्वती के भंडार का एक अनमोल रत्न समाज को दिया। पर्व में 10 दिन भक्तामर पाठ के विभिन्न पहलुओं को समझाकर आचार्य मानतुंग की कीर्ति एवं यश की महती प्रभावना की जो एक युग बीत जाने पर भी आज भी श्रोताओं के हृदय में अंकित है। आचार्य मानतुंग के इस भक्ति रस पूरित काव्य से अनुप्राणित करने वालों में पहला नाम आचार्य श्री 108 વિદ્યાસારની વેદ પ્રમાવા શિષ્ય કુત્તે શ્રી 10 5 ધ્યાનસરની મીર દૂસરા નામ ડૉ. શેહર વો બાત હૈ ! यह इस नगर का सौभाग्य है कि आपका परिचय नगर के श्रेष्ठी उद्योगपति एवं चिन्तकमनीषी श्रीमान् सेठ । *
SR No.012084
Book TitleShekharchandra Jain Abhinandan Granth Smrutiyo ke Vatayan Se
Original Sutra AuthorN/A
AuthorShekharchandra Jain Abhinandan Samiti
PublisherShekharchandra Jain Abhinandan Samiti
Publication Year2007
Total Pages580
LanguageHindi
ClassificationSmruti_Granth
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy