SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ પાડવાનું મહાપાતક ન કરતો... હા ! જાણે એટલે જ એ ‘તપસ્વી'ના હુલામણા નામથી પ્રસિદ્ધ હોય, ૬૦ વર્ષ ઉપરનો દિવસે એ આચાર્યભગવંત પધાર્યા હતા ! એ હતા દીક્ષા પર્યાય હોય, ૯૨ વર્ષ જેવી ઉંમર હોય ત્યારે આ શબ્દો તપસ્વીસમ્રાટ, ચારિત્રચૂડામણિ, સંઘહિત-ચિંતક સાંભળવા, પચાવવા એ અસામાન્ય ઘટના કહી શકાય આંતરિક પૂજ્યપાદ આચાર્ય દેવેશશ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજા વિશુદ્ધિ અને ઉંડી સમજણ વગર આ અશક્ય પ્રાયઃ કહી શકાય. અને એઓશ્રી જેમની શાતાપૃચ્છા માટે આવેલા એ હતા શાસ્ત્રમાં ગૌતમસ્વામીજીની નમ્રતાની કે ચંડરુદ્રાચાર્યજીના શિષ્ય મારી ગુર,માતા, વર્ધમાનતપોનિધિ, વિશુદ્ધસંયમી, આક્રોશ પરિષહ વગેરે સહન કર્યાની કે નજીકના ભૂતકાળમાં થયેલા આચાર્ય ભગવંત શ્રીભદ્રકરસૂરીશ્વરજી મહારાજા.... મહાત્માઓના વડીલો પ્રત્યેના આદરભાવની વાતો સાંભળી હતી, આ લખતાં એક બીજો પ્રસંગે યાદ આવે છે. અમે વાંચી હતી. આજે જીવંત, આંખ સામે પ્રત્યક્ષ આ તમામ વસ્તુ જોઇ. અમદાવાદમાં જૈન વિદ્યાશાળામાં હતા. પૂ. તપસ્વી આજે જયારે ગુરુ પોતાના શિષ્યને કાંઇ ઠપકો આપી શકે નહીં અને મહારાજા હઠીસિંગની વાડીએ દર્શનાર્થે પધારેલા. ત્યાંથી આપે તો શિષ્ય એને કેટલું પચાવી જાણે એ પ્રશ્નાર્થ છે ત્યારે જે પોતાના વાસણા પાછા ફરતાં પૂજ્યશ્રીના વંદનાર્થે વિદ્યાશાળા ગુરુ નથી, એક સમુદાયના નથી, ઉંમરમાં ઝાઝો ફરક નથી, પદમાં પધાર્યા. પૂજ્યશ્રી સ્વાધ્યાયમાં મસ્ત હતા. મેં કહ્યું, સમાનતા છે અને છતાં આ સાંભળવું એટલું જ નહીં સાંભળ્યા પછી ‘સાહેબજી ! તપસી મહારાજ પધાર્યા છે. પૂજ્યશ્રીની વધુ નમ્રતા અને જિજ્ઞાસાવૃતિ બતાવવા એ પૂજ્યપાદ તપસ્વીસમ્રાટ ઉંમર તે વખતે પ્રાયઃ ૯૬ કે ૯૭. સ્મૃતિ ઘસાતી જતી આચાર્ય ભગવંતની વિશિષ્ટ ગુણસંપત્તિ તરફ અંગુલીનિર્દેશ કરતી હતી, વંદનાદિ થયા પછી અરસપરસ શાતા પૃચ્છા થઇ. મે ચિરસ્મરણીય ઘટના છે. ગુરુદેવને કહ્યું- સાહેબજીને અખંડ આયંબિલ ચાલુ છે. એ પૂજ્યપાદશ્રીની મહાન ગીતાર્થતા અને દીર્ધ અનુભવજ્ઞાન લગભગ 3000 ઉપર સળંગ આયંબિલ થઇ ગયા. હજુ સુચવતી બીજી એક ઘટના પણ જણાવવાનું મન થાય છે. ચાલીને વિહાર કરે છે.' અને પૂજ્યશ્રી બોલ્યા –' આટલા વિ.સં. ૨૦૫૩માં અમારે ત્યાં મુનિન્યાયરત્નવિજયજીની નાની આયંબિલ કરીને શું કર્યુ? અહંકાર વધાર્યો કે બીજુ કાંઇ ? (૧૩ વર્ષની) ઉંમરે દીક્ષા થઇ. દીક્ષા પ્રસંગે તપસ્વીમહારાજ હઠાગ્રહ છે હઠાગ્રહ....’ હું ભોંઠો પડી ગયો શું કરવું ? પધારેલા, દીક્ષાવિધિ પૂર્ણ થયા બાદ વિખેરાઇ ગયા પછી બપોરના અનુમોદના માટે વાત કરી અને .....પણ તપસ્વી સમયે હું નાનામહારાજને લઇ પૂજ્યશ્રી પાસે ગયો. પૂજ્યશ્રીને વંદન | મહારાજના મોંની રેખામાં અંશમાત્ર ફેરફાર નહીં. ખૂબ કરી હિતશિક્ષા માંગી નાના મહારાજને પાંચ મિનિટ હિતશિક્ષા આપી જ શાંતિથી અને નમ્રતાપૂર્વક પૂજ્યશ્રીને પૂછયું - મેં કહ્યું, ‘સાહેબજી ! મારે શું ધ્યાન રાખવાનું? અને પૂજ્યશ્રીએ કહ્યું, ‘સાહેબજી ! એ અહંકારને તોડવા શું કરવું ? ‘આભો એક વાતનો ખ્યાલ રાખજે. કયારેય નાના મહારાજના શરીરનો સીધો જ બની ગયો. પૂજ્યશ્રીએ જે શબ્દો કહ્યા હતા તે સાંભળી સ્પર્શ ન કરતો.’ કેવી હિતશિક્ષા ! જેની કલ્પના જ ન થઇ શકે. મને મારા જેવાને અપમાન જ લાગી જાય. એમાં પણ એમ કે કદાચ પૂજ્યશ્રી કહેશે, ભાણાવજે, નાની ઉંમર છે, વાત્સલ્ય આજુબાજુ મારા જેવા નાના-નાના મહાત્માઓ હાજર આપજે વગેરે વગેરે એની જગ્યાએ સ્પર્શની જ મનાઇ ! મારા હોય, પોતે તૃતીયપદ જેવા ઉચ્ચપદે બિરાજમાન હોય, જીવનમાં આવી હિતશિક્ષા આ પહેલી અને છેલ્લી રહી છે. પૂજ્યશ્રીની શ્રીસંઘમાં એક વિશિષ્ટ આદરનું પાત્ર બન્યા હોય, નિકટમાં લાંબો સમય રહેવાનું થયું નથી પણ મારી ગુરુમાતાના નિમિત્તે જે પરિચય થયો અને એ જ ગુમાના કારણે જ પૂજ્યશ્રીએ અવસરે અવસરે મને જે કાંઇ આપ્યું છે એ ઉપકારનું ઋણ ચૂકવાય તેમ નથી. લંડન હો એ શાસનરત્ન મહ૪જ તપશ્ય અાચાર્ય ભગવંતને!! વીત્સલ્ય આદિ અનેક ગુણોનો ભંડાર - પ.પૂ.સા. જયાશ્રીજી સં. ૨૦૪૫ના રાજકોટ પ્રહલાદપ્લોટના ચાતુર્માસ દરમ્યાન મારે મોતીયાનું ઓપરેશન થતાં લગભગ ૮૩ વર્ષની જૈફવયે પૂજ્યશ્રી સ્વયે હોસ્પીટલમાં મારા સ્વાશ્મની ખબર લેવા આવ્યા અને મસ્તકે વાસક્ષેપ કરી આપ્યો હતો. | સં. ૨૦૪૫માં બનાસકાંઠા-વાવમાં પ.પૂ. યશોવિજય સુ.મ.સા. ની આચાર્ય પદવી મહાસુદ-૫ના. થઇ અને તે જ દિવસે મારી તબિયત બગડી ત્યારે મહાવદ૧૧ના ઢાળની પોળ-અમદાવાદમાં ઉપાશ્રયના ઉદ્ઘાટન પ્રસંગે પહોંચવું આવશ્યક હતું..... - પૂજ્યશ્રીને હકીકત જણાવી તો મને કહે ૩ દિવસ રોજ વાસક્ષેપ નંખાવી જજો અને ખરેખર પૂજ્યશ્રીના વાસક્ષેપ અને વચનના પ્રભાવે પંદર દિવસમાં વાવથી અમદાવાદ વિહાર કરી નિર્વિદને આવી ગયા. આ રીતે અમદાવાદથી નંદુરબાર-મહારાષ્ટ્ર તરફ વિહાર કરવા મુહૂર્ત માંગતા તેમણે આપેલ મુહૂર્ત માટે મેં કહ્યું “સાહેબ તે મુહૂર્ત બહુ મોડું પડશે” ત્યારે કહે “રસ્તામાં માંદા પડશો. તો ?” પછી કોઇ જાતની દલીલ કર્યા વગર પૂજ્યશ્રીના આપેલ મુહૂર્ત વિહાર કરતાં ખૂબ જ સારી રીતે નિર્વિદને બલસાણાની યાત્રા કરી નંદુરબાર પહોંચી ગયા. પૂજ્યશ્રી કરતાં પણ મારો દીક્ષા પર્યાય મોટો હોવા છતાં કોઇવાર જો નાના સાધુને વંદન કરી બે-પાંચ મિનિટ વાત કરવા ઉભા રહીએ એટલે સાહેબજી તરત જ લાલ આંખ કરી કહેતા ‘ વંદનનું કામ પતે એટલે રવાના થઇ જવાનું ” આવી કાળજી નિશ્રાવર્તસાધુઓની રાખતા હતા. આવા અનેક ગુણોનો ભંડાર પૂજ્યશ્રીના ચરણમાં કોટી કોટી વંદન. donational
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy