SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ વચનસિદ્ધિ અદભુત હતી. અમારે અમદાવાદથી મુંબઇનો વિહાર હતો. પૂજ્યશ્રી શ્રી દશવૈકાલિકસૂત્રમાં અહિંસા, સંયમ-તપ સ્વરાપ ધર્મને ઉત્કૃષ્ટ મંગળ અમદાવાદ વાસાણામાં બિરાજમાન હતો. પૂજ્યશ્રીને ભાવથી-ભકિતથી વંદના કરીને મેં તરીકે બતાવાયો છે. આ ત્રાગેનો ત્રિવેણી સંગમ પૂ.પાદ આચાર્યદેવેશ શ્રીમદ્ | વર્ધમાન આયંબિલની ઓળી નિર્વિદને પાર્ગ થાય એ માટે આશીર્વાદ માગ્યા, પૂજ્યશ્રીએ દિલા વિજય હિમાંશુસૂરીશ્વરજી મહારાજમાં જોવા મળતો હતો. અહિંસાધર્મનું પાલન દઇને તે આપ્યા. પૂજ્યોની કૃપાથી ૧૦૮ ઓળી નિવિદને પૂર્ણ થઇ.. ખુબ સુંદર હતું. શાસ્ત્રમાં બતાવેલ-જયં ચ - જયં ચિઠે આદિ' ઉક્તિને | ભગવાનશ્રી જિનેશ્વરદેવ પાગ જેમને પ્રણામ કરીને પ્રવચન ફરમાવતા હતા એ શ્રીસંધા સાર્થક કરતં જીવન જોવા મળતું હતું. સાબરમતી-તપોવનની અંજનશલાકા ઉપર પૂજ્યશ્રીને અપાર પ્રેમ હતો. શ્રીસંઘની શાંતિ-એકતા-ઉન્નતિ માટે જીવનભર , પ્રસંગે જતી વખતે વિહારમાં અમો પૂજ્યોની સાથે જ હતા, જપ વગેરેની નિત્ય આયંબિલનો તપ કરવાનો ઘોર અભિગ્રહ કર્યો હતો અને એનું સુંદર પાલન કરેલું. સાધના પૂર્ણ કર્યા બાદ અજવાળું થયા પછી સવારે વિહાર કરતાં હતાં. પાલીતાણા બંગલોર ભવનમાં શ્રી સિદ્ધાચલજીની નવ્વાણું યાત્રા કરવાના પ્રસંગે | સંયમ પાલનમાં પાગ ચરતતા ધાણી ! +-૩ વર્ષની જેમ વય સુધી સંપાઈ પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં મારે રહેવાનું થયું તે વખતે પહજ્યશ્રીની જિનેશ્વરભક્તિ છે ! જીવનમાં વિહાર પગપાળા ચાલીને જ કર્યા. પૂજ્યશ્રીનું મનોબળ લોખંડી હતું. મનોબળ આદિના દર્શન થયા. જાત પ્રત્યે કઠોરતાવાળા હતા. શરીરની સુખશીલતા કયાંય ન પોષાય તે માટે સતત - પૂજ્યશ્રીની ઉંમરને કારણે એમને શ્રી સિદ્ધાચલજી ગિરિરાજની યાત્રા કરવામાં ચડતાં જ જાગૃતિવાળા હતા. અપ્રમત્તતા પૂજ્યશ્રીની અજબ હતી. સતત ઉગ્ર આયંબિલ, ત્રણ કલાક થાય. ઉપર ચડ્યા બાદ પરમાત્માની ભક્તિ કરી દાદાનો દરબાર છોડે, પણ તપના તપસ્વી હતાં. છતાં પણ બાહ્યતપની સાથે સતત અત્યંતર તપમાં પાગ | | ભક્તહૃદય દાદાને છોડવા તૈયાર શાનું થાય ? અને એટલે જ આવી આવન-જાવન ૨ ૩ જાગૃતિવાળા હતા. પૂજ્યશ્રીના હાથમાં લગભગ સાંજના ર્યાસ્ત સુધી શાસ્ત્રના , વખત થઇ જાય. દીલ ભરીને પ્રભુ ભક્તિ કર્યા બાદ સાંજે નિરાંતે ગિરિરાજથી નીચે ઉતરી પાના હોય, એમનું વાંચન ચાલ્યા કરતું હોય. સંયમની નિર્દોષ ચર્યાના પૂજ્યશ્રી - પૂજ્યશ્રીના જીવનમાં અપ્રમત્તતા સ્પષ્ટ જણાતી હતી. નિયમિત જપ-સ્વાધ્યાય -વાંચનઆગ્રહી હતા. વિહાર આદિમાં પણ ગોચરી - પાણી નિર્દોષની ગવેષાગા ખૂબ જિનેશ્વર ભક્તિની મન્નતો પણ ગજબની ! “ ઉત્તમના ગુણગાવતાં ગુગ આવે નિજ અંગ જ ભારી અને તેથી જ ઘણીવાર આયંબિલ સાંજે પાગ કરતાં. આયંબિલ માં જે " એ શાસ્ત્રવચન અનુસાર પૂજ્યશ્રી જેવી અહિંસા-તપ-સંયમની દઢધાર્મિતા આપાણામાં મળે તેનાથી ચલાવી લેવાની વૃતિવાળા હતાં. 'પાગ આવે એ જ પરમ કૃપાનિધાન શ્રી જિનેશ્વરદેવોને પ્રાણામપૂર્વક પ્રાર્થના! તપ- સંયમમૂર્તિ સૂરિદેવ - પ.પૂ. ઘર્મયશ વિ.ગણિવર્ચ Jain Eucation Internatonal For FS FOR
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy