SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ અપ્રમતભાવું સાધુના કરનાર * *પૂજ્ય સ્વ. તપસ્વીસમ્રાટ હિમાંશુસૂરીશ્વરજી મ. સા.'' '' ' - પ. પૂ. પં. રવિન મ. સા.. જે લાશtidળા ગણવામાં હોંઠ પંખી alsdભાવે પોdiળી શlIRIધontai! વીલ હોય ત્યારે તેમની પ્રસન્નતા જોઇ જુદી જ તરી આવે છે. તેaid of Mદ - પાડ - હા દload છે ! ટાળો નાવે. ] dો પોdifl tflati ltd જ હોય! છે. શોવા છોડ હdી પૂજા +1. તપtdltaiટ શ્રી હિaliણu{/17) al. . છે! જેonૉ £lઠ્ઠા લીધા પછી tualfભાવે હંalણા tina ofી સાધના કરતા હdi. શાસtool| liઠપ્રથાdsarital ll as * *તપપ્રભાવ'' હdl. bioો સાથે પંચારવારનું પરિપાdot પણ જીવંત સુંદર રીd Std1 હdl. a[o dilોશ્રીનો પરિચય ofપ હતો પરંતુ ૨૦3G ali iડીયાદમાં ૪-૫ દિવસ સાથે રહેવાતું થયુ (all alilGil’ કે ‘i5I+ Iણું [૫ Guથી કરતા. ખરેખર ! lણાહારી પદ [ળવવાની કેટલી લંદનીનતા 01ળે સાથે કેવો Holist @ાવ ! જ્ઞાનાચાર: આગમોના અધ્યયન બાબત લોકમાં એવી લગભગ ધારણા હોય છે કે તપસ્વી હોય તેમાં જ્ઞાની તો વિરલા જ હોય. જયારે ૨૦૧૪ માં અમે સાબરમતી ચાતુર્માસમાં હતા અને ‘પૂજ્યશ્રી '' ને નવકાર સંધ - વાસાણામાં વંદના માટે જવાનું થયું તે વખતે તિથિની વાત કરતા તેમાગે નિશીથર્ગિના જે પાઠો દેખાડ્યા ત્યારે જ ખબર પડી કે સાહેબે છેદસૂત્રોનું સારી રીતે અધ્યયન કરેલ છે તે જાણી અમો નત મસ્તક થઇ ગયા. હજૈનાચાર: . દર્શનાચારની શુધ્ધિ અત્યંત વિશુદ્ધ કોટિની હતી. શ્રી શત્રુંજય મહાતીર્થ ૩૦મા ઉપવાસે યાત્રા અને શ્રી ગિરનાર તીર્થે જયાં આવતી ચોવીશીમાં ચોવીશ તીર્થકરોનું નિર્વાણ-કલ્યાણક થશે. તે સ્થાને સહસાવનતીર્થ ભૂમિનો ઉદ્ધાર તથા સિધ્ધાચલ + ગિરનારની કેટલીયે નવ્વાણુ યાત્રા સાથે સેંકડો યાત્રાઓ કરીને દર્શનવિશુદ્ધિ પ્રાપ્ત કરી છે. ચારિત્રાચાર: સાધુથી દિવસે સુવાય નહિં એ નિયમાનુસાર તેઓશ્રી એટલા અપ્રમત્ત હતા કે તેઓશ્રીને કયારેય દિવસે સુતા જોવામાં આવ્યા નથી. તપાસાર: તપાચારની આરાધનામાં સાધિક ત્રણ હજાર ઉપવાસ, રસત્યાગ અને વિગઇત્યાગ કરવા દ્વારા અખંડ ૧૭૫૧ તથા ૪૬૦૧ આયંબિલ સાથે કુલ ૧૧૫00 ઉપરાંત આયંબિલ કર્યા. એકવાર તો ચોમાસાના ૧૨૦ દિવસમાં પ્રાયઃ ૨૦ થી ૨૨ પારણા સિવાય બાકી બધા દિવસો ઉપવાસ કર્યા આમ ! તપધર્મને આત્મસાત્ કર્યો હતો. ભર્યાચાર: વયોવૃધ્ધ, દીર્ધપર્યાયી છતાં કયારેય ડોળીનો ઉપયોગ કરતાં નહિં, ભલે ! એક કલાકમાં એકથી દોઢ કીલોમીટર જ ચલાય છતાં પણ મક્કમતાપૂર્વક ચાલીને જ વિહાર કરવાના આગ્રહી હતા. શાવા ઘૌરવપtવી #ાયાલિયુગવંd c૬ વર્ષની વયૅ #licatiાધના કtdi કરતાં સમાધિપૂર્વક દેહત્યાગ 5 ખાવા IRIધs intuitals alહાપર પળો જતાથી જૈનશાસtળે ઉત્તમ અપ્રમત blicatiળી મોટી ખોટ પડી dલું દુઃખ જ37 થવું પરંતુ તેઓશ્રી જે રીતે તપ-ત્યાગ | ૉ titવાdaiા જીdoણ જીવી ગયા છે blīs tilalધરો માટે શુદ્ધ સાધુજીવન જીવવા માટે પુષ્ટ olionળી. ulal | ofollો ગયા. dtોથી llcohસાd કરેલા ગણોમાંથી વૃકેTad ગુણો all dola|| પણ biાવે છે જ (oiાવના. ' Jain Education Indemnata FOR FIVE Only wwwcarry DE
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy