SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ તપ ગુણે કરી કાર્કદી ધન્નાની યાદ અપાવે. એમની તપસ્યાનું વિવરણ વાંચતા જ આશ્ચર્ય થાય કે શું આ સાચું ! હશે ? છટ્ઠા સંઘયાગવાળા શરીરે ય શું આવી કઠોરતમ શિરજોરીની એવી કોઇ જાલિમ વ્યથા ન હોય, શ્રદ્ધાની તપશ્ચર્યા અત્યંત પ્રસન્નતાપૂર્વક ચાલુ રાખી શકાય છે ? મંદતા હોય ! વિરાધનાસભર અને અતિચારસભર જીવન જીવતા પણ તો ય આશા છે અને પૂર્ણ વિશ્વાસ પણ છે કે જે મારા જેવા સાધુ પર પણ શું આ હદે વાત્સલ્યની વર્ષા કરી મહાપુરુષનું નામસ્મરણ માત્ર પણ ચિત્તને આનંદવિભોર શકાય છે ? અને હૃદયને પવિત્ર બનાવી રહ્યું છે એ સુવિશુદ્ધ સંયમી સાધના માટે અતિ જરરી એવા શરીરના માધ્યમનો મહાતપસ્વી, પરમઆરાધક , સંધએકતા પ્રેમ, સાધનાના ક્ષેત્રે શું આવો ભવ્યતમ ઉપયોગ કરી શકાય છે ? વાત્સલ્યનિધિ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય પણ, આ બધું ય સગી આંખે જોયું હતું અને એટલે જ હિમાંશુસૂરીશ્વરજી મહારાજનો વરદ હાથ મસ્તકને એને માનવા-ન માનવાનો તો કોઇ પ્રશ્ન જ રહેતો નહોતો. સ્પર્યા છે એમના સંયમપૂત દેહનો આ હાથને સ્પર્શ મળ્યો પ્રશ્ન તો મગજમાં હથોડાની જેમ એક જ ઠોકાતો હતો અને છે, એમના પાવનવસ્ત્રોના પ્રતિલેખન માટે આ પગ દોડયા આજે ય ઠોકાય છે કે એક સંયમી મહાપુરુષ પોતાના છે, એમને પ્રભુદર્શનમાં એકાકાર થતાં આ આંખોએ જીવનની ઢળતી સંધ્યાએ પણ સાધના ક્ષેત્રે જે સત્ત્વ ફોરવી નિહાળ્યા છે અને તેઓશ્રીના શ્રીમુખે હિતશિક્ષા શકે છે. તપશ્ચર્યા ક્ષેત્રે જે સંકલ્પ ટકાવી શકે છે, જીવો પ્રત્યે સાંભળવાનું સદ્ભાગ્ય આ કાનોને મળ્યું છે. જે સદ્ભાવ જાળવી શકે છે અને ઉપકારીઓ પ્રત્યે જે આ તમામ સદ્ભાગ્યો શું એળે થોડા જવાના છે ? એ સમર્પણભાવ દાખવી શકે છે ! એ જ સત્ત્વ, સંકલ્પ , સદભાગ્યો શું મુલ્યહીન થોડા પુરવાર થવાના છે ? નાં સદ્ભાવ અને સમર્પણભાવ હું આ વચ્ચે કેમ ટકાવી શકતો ઉત્તમના ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ આ નથી ? વધારી શકતો કેમ નથી ? ખબર નહીં પણ આ 1 જ નહી પણ આ હખિ ઉક્તિ મારા જીવનમાં સાર્થક થઇને જ રહેશે અને એ પ્રશ્નનો આજેય જવાબ મળતો નથી. બની શકે કે તે દિશામાં હું ગંભીરતાપૂર્વક પ્રયત્નો પણ આદરીશ. ભવભીતાની મારામાં કચાશ હોય ! રાગ-દ્વેષની જ્યારે જુઓ ત્યારે આગમિક સ્વાધ્યાય. જાતે વાંચતા વિચારતાં હોઇ કે આશ્રિતોને વંચાવતા હોય. પ્રતિષ્ઠા અંજનશલાકા, સંઘ પ્રયાગ વગેરેના મુહૂર્તા એમના સચોટ અને સફલ પુરવાર થાય. ગિરનાર સહસાવન તીર્થનો જિર્ણોદ્ધાર, વૃદ્ધ-સાધુ-સાધ્વીજી ભગવંતો માટે સ્થિરવાસની સગવડ સાથે ધર્મરસિક તીર્થવાટિકા નામે વાસાણા-અમદાવાદમાં સુધર્યાવિહાર -અષ્ટાપદ તીર્થની સ્થાપના, પોતાની જન્મભૂમિ માણેકપુરમાં શત્રુંજય મહાતીર્થની સ્થાપના તેમાંય ગુફામંદિર તો વિશ્વદર્શનીય થયું છે. ૯૩-૯૪ વર્ષની પુud 1ર્વે પણ faiદાવાદસિદ્ધગિરિનો પાદ વિહાર વિશ્વની પીઠal ofજાવીરુપે છે. સંઘશાંd aiાટે ૧૫-૨0 qર્ષથી જીવનના અંત સુધી લાગલગાટ ખાવંળલળો તપ, દીક્ષા દિવસથી માંડી છંgટ સુધી વિર્દોષચર્યા. છેૉમના મુvisahતથી સહજ (માવે ળિstiૉ| dailહીં થાય. પરિવાર છતાંય llહ સંdi[ [[id] I fધાય ગુણa[1 ટપી જાય. વો એક ગુણ & Iળોutળ. મગ ૭ વર્ષMા ઉaitળા પોવાળા પુત્ર (પૂ. 11.શ્રી onRcfસુરીશ્વરજી [.સા.) Mી દીક્ષા વિસરે બોલાવવાali Mાવેલ હજામ નાના Mાલકો જોઇ ભાગી ગયો. તો જાતે જ પોતાના પુગમાં a[[ 5{ી દીક્ષા [પાવી. | સૌરાષ્ટ્રની તીર્થભુaliાં દેહવાગની ઉS2 (2111ળા સળ થઇd જ રહી. અંતે શૉમલામાં તપની સિદ્ધિ' [ળે છેૉના વિનિમયળે જોઇ. - એમની સેવામાં રહેલ પ્રવચન પ્રભાવક પૂ. પંન્યાસ શ્રી ચન્દ્રશેખરવિજયજી મ.સા. ના શિષ્ય મુનિશ્રી ધર્મરક્ષિતવિજયજી અને હેમવલ્લભવિજયજીમાં તપગુણનો એવો તો સંક્રમ થયો કે બંને મુનિ ભગવંતોએ ટૂંકા દીક્ષા પર્યાયમાં ૧૦૦-૧૦ ઓળી પૂર્ણ કરી અને બીજીવારની ૧0-૧૦ ઓળી પૂર્ણ કરવા આગેકૂચ કરી રહ્યા છે. કિં બહુના ? ચાલો ! આપણે પણ આવા ગુણો પ્રગટાવવા પ્રયત્નો કરીએ. શ્રી જિનશાસન સંભોમંડલનું વ્યમાન નક્ષત્ર - પ.પૂ.આચાર્ય કુલચન્દ્રસૂરિ મ. પૂ.પૂ.આચાર્યદેવશ્રી હિમાંશુસૂરીશ્વરજી મ.સા. ! આ મહાપુરુષના ગુણ વૈભવને આલેખવાની આ બાલચેષ્ટા છે. કયાં એમનો કઠોર તપ, આગમ અને વિશેષ કરીને છેદસૂત્રોનું ખેડાણ, જ્યોતિષનું ઉંડુ જ્ઞાન, સંઘવાત્સલ્ય, સંયમની ઉત્સર્ગ ચિ, સહિષ્ણુતા, નિરપૃહતા, ઘોર સાધના, વચનસિદ્ધિ, દઢ મનોબળ વગેરે ગુણો. તારા બાપા
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy