________________
આચાર્ય વિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ જ્ઞાન જળ સિંચ્યા,
નિરાધારનાં દુઃખ નિવાર ને જૈનબાલની જ્ઞાનતૃષા છીપી;
સ્ત્રી-શિક્ષણ અંગે ધર,
વિધવાઓનાં વિલાપ હર ને પછાત રેવા સર્જાયેલ સમાજે
સમાજનું આરોગ્ય સુધાર, વૈદ્ય, વકીલ ને ઈજનેર ભાળ્યા.
તો જ પંજાબ કેસરી!
સ્વામિવાત્સલ્ય તેજકુંવારા ઊડશે ને કેસરી કહેવાયું પણ
લક્ષ્મી નિજ ગજવાહને ઝુલાવશે. કાળજું હતું કોમળ;
શ્રાવક અને શ્રાવિકા જૈન સમાજનું દુ:ખ દેખી
ચતુર્વિધ સંધના બે પાયા, હૃદયે અંગાર જળતો,
પાયાની પુરણી પાકી સમાજની અવદશાએ
તેટલી શાસનની સ્થિરતા. ધર્મની અધોગતિ પિછાણતો,
નિર્ધન નિર્તાની જેમ ધર્મ ને સમાજોત્થાનની
પાતાળ પેટ પહોંચેલ દેહ જીવનભર ચિંતા સેવી;
શી કરશે ધર્મની સેવા?
કેમ કરશે સમાજેદ્દાર ? જૈન-જગત જગાડવા
જૈન શાસન જયવંતુ કેમ થશે ? જીવનભર અહાલેક જગાવ્યો.
માટે યોગીવર !
શાસનનાં સુપુત્રો ! જીવનનાં આરે બેઠે
સત્યધર્મ ને રાજપ્રવાહો પારખી, કદી જંપ ન કીધો,
સંપત્તિનો સદુપયોગ સેવો ગામ, પૂર, નગર ને ગલીએ ડોળી બેસી ઘમ્યો, ને
બદલો વાપરવાનાં વહેણ. અમર આદેશ આપ્યો:
અંધશ્રદ્ધા ને અંધભક્તિએ “જાગ, જૈન જાગ,
ન અથડાતાં ભટકાતાં કે દોરાતાં સત્ય સ્વામિવાત્સલ્ય સમજી
વિચારો નિજ દિલનાં ઊંડાણે, ને સંપત્તિનો સદુપયોગ કર ને
સત્ય રાહ શોધી અને ગ્રહી નિશ્ચમીને ઉદ્યોગ આપ,
વીરના વીર પુત્રો ! નિરક્ષરતા નિવારવા
નીડર બની આગળ વધો; ગામેગામે જ્ઞાનપરબ માંડ,
એ જ અંતિમ ઈચ્છા ને આશા. જયંત એમ. પટણી, એમ. બી. બી. એસ.
તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org