SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ આચાર્ય વિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ પ્રશ્નોત્તર - રત્નમાલા” એવા નામથી ઓળખાવી છે. તેમાં વીરજિનૈદ્રના મંગલવાળી, અભિધેય સૂચવતી પ્રથમ ગાથા. આવી છે: "प्रणिपत्य जिनवरेन्द्र, प्रश्नोत्तरमालिकां वक्ष्ये । નાગ-નરમ-વર્ચ, રેવં વારિવં રમે' |? ” બીજી તથા ૨૮મી ગાથામાં વિમલ-પ્રશ્નોત્તર રત્નમાલા નામનો નિર્દેશ આવી રીતે કર્યો છેઃ “ વહુ નાર્દચિ, દાદાથે-સાધન-પટીયાન ! कण्ठस्थितया विमल-प्रश्नोत्तर-रत्नमालिकया ॥२॥" " इति कण्ठगता विमला, प्रश्नोत्तर-रत्नमालिका येषाम् । ते मुक्ताभरणा अपि, विभान्ति विद्वत्-समाजेषु ॥ २८ ॥ रचिता सितपट-गुरुणा, विमला विमलेन रत्नमालेव । प्रश्नोत्तरमालेयं, कण्ठगता के न भूषयति ? ॥ २९ ॥" – મૂળ રચનામાં છેલ્લી આર્યામાં કવિએ પોતાનું નામ સિતપટ- ગુરુ= તાંબર-આચાર્ય વિમલ એવું સ્પષ્ટ રીતે જણાવ્યું છે. – વિશેષમાં બે વેતાંબર જૈનાચાર્યોએ વિક્રમના તેરમા અને પંદરમા સૈકામાં આ લઘુકતિ પર પ્રાસંગિક બોધક દષ્ટાંતો સાથે સંક્ષિપ્ત અને વિસ્તૃત વ્યાખ્યાઓ સંસ્કૃતભાષામાં રચેલી છે. [૧] આ પ્રશ્નોત્તર રત્નમાલા પર પહેલી વૃત્તિ વિ. સં. ૧૨૨૩માં હરિપાલ મંત્રીની વિજ્ઞપ્તિથી હેમપ્રભસૂરિએ રચી હતી, જેનું શ્લોકપ્રમાણ ૨૧૩૪ જણાવેલ છે. આ વૃત્તિકાર, ચંદ્રપ્રભસૂરિના પટ્ટધર ધર્મઘોષસૂરિના પ્રશિષ્ય અને યશોઘોષસૂરિના શિષ્ય હતા, જે ધર્મઘોષસૂરિ જયસિંહરાજા સિદ્ધરાજ )થી સન્માનિત થયા હતા. વૃત્તિકારે પોતાનો ઉચિત પરિચય તેના અંતમાં કરાવ્યો છે. આ વૃત્તિની પ્રાચીન પ્રતિ વિક્રમની ચૌદમી સદીમાં લખાયેલી જણાય છે. કારણ કે સાધુ ( શાહ) અભયચંદ્ર લખાવેલ એ ૧. પાઠાંતરમાં “પ્રથમમ્' છે, અન્યત્ર અન્ય સહજ ફેરફારવાળાં પાઠાંતરો મળે છે. ' ૨. “શ્રીરૈનાનાંમાધિ-સમુઠ્ઠાણ-સુધાળRI: } શિરે જ્ઞાતિ વાતા:, શ્રીરંગમસૂરઃ धर्माधारतया सुदुश्चरतपश्चारित्रतेजस्तया नानारिविनेयसेविततया तेस्तैर्गुणैर्विश्रुतः । श्रीचंद्रप्रभसूरिपट्टतिलक(को) निग्रंथचूडामणि-र्जशे श्रीजयसिंहभूपतिनुतः श्रीधर्मघोषप्रभुः ॥ तदीयहस्तपमेन, लब्धश्रीसूरिसंपदः । बभूवुर्जेगमं तीर्थ, श्रीयशोघोषसूरयः ॥ ९ ॥ आवजिते गुणगणैर्येषां गभीरिमादिभिः । समं लक्ष्मी-सरस्वत्यौ, समायातां स्वर्ग(?)तले ॥ १० ॥ तेषां सपुण्य-लावण्य-रूप-पांडित्यसंपदा । स्वहस्तदीक्षितैः शिष्यैः, श्रीहेमप्रभसूरिभिः ॥ ११ ॥ भुवन-श्रुति-रवि-संख्ये वर्षे हरिपालमंत्रि-विशप्तः ।। vs વૃત્તિ:, બરનોત્તરનમાથાદ ૨૨ ” –જેસલમેર ભાં. ગ્રંથસૂચી (ગા. ઓ. સિ. નં. ૨૧, પૃ. ૧૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012060
Book TitleVijay Vvallabhsuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages756
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy