SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિ સૌરભ “બાળપણ એમ વીતી ગયું, નેમચંદ થયે યુવાન માત-પિતા મન ચિંતવે, લઈએ લગ્ન તત્કાળ. નમ ને નાજુક કેઈ, કન્યા દઈએ પરણવી, સુખદુ:ખમાં સંસાર ચલાવે, એ હાથ ઝલાવી. પતિ-પત્ની બે ને રહેશે, હોંશે 4 ચલાવી, સંપીને સૌ સાથે રહેશે, રહેશે એ નામ જમાવી; રહેશે એ નામ જમાવી.” માત-પિતા સમજાવે, પુત્રને બેઉ મનાવે.........માત પિતા સમજાવે. પરણી જાને પુત્ર અમારા, ગોરી કોક વરાવું, રૂડી રીતે લગ્ન લઈને, સ્નેહ સગાં બોલાવું.. ધીરે ધીરે પુત્ર કહે છે, “ મુજને ના પરણાવે,” ધર્મ ધ્યાનમાં વધવાનો, પંથ મને બતલાવે; પંથ મને બતલા. પિતા મનાવે, માતા રૂએ, પુત્ર ના કાંઈ કહે તો, સંસાર રંગે રંગાયા વિના. આગે આગે જાતે; આગે આગે જા.” ઃ % % ૯ ક. ૪૯ - ૪ જ શુભભાવની પ્રભાવનાના ભાવપૂર્વક સાદ * થતી ધર્મની આરાધનાના પ્રભાવે બંધાતા . આ પુણયના યોગે આવી મળતી સર્વોત્તમ સામગ્રી, દેવાધિદેવના પરમતારક શાસનની જ પ્રભાવનામાં જ સાર્થક થાય છે. જ ઃ # # # 5 # # # # # એક ૪૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy