SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ-મહેાત્સવ અ‘થ ભીમદેવ બેઉને પ્રત્યુત્તર આપતાં ખેલ્યો : “ તમે બધા કહેા છે, પણ એથી કાંઈ જરાનુ' સદ્યા નિવારણ થવાનુ છે ? વહેલા કે મેાડા જરાના અંતિમ આઘાત તેા થવાના જ છે ને !” ૫૪ ભીમદેવના એ શબ્દો સાંભળીને સુરાચાય મેલ્યા “ મહારાજને યોગ્ય કાળે ચેાગ્ય સમજ પ્રકટી છે. જે જરાને પિછાણીને જાગ્રત રહે છે અને ઉત્તર વયનાં કતવ્યમાં ચિત્તને પાવે છે તે જ પેાતાના મનુષ્યત્વને સફળ કરે છે.” ભીમદેવ મેલ્યા : “ તેા ઉત્તર વયનુ કર્તવ્ય શું તે હવે આપ સ્પષ્ટતાથી કહેા.” “ ઉત્તર વયનું કબ્ય એટલે નશ્વરના ત્યાગ અને શાશ્વતનું આરાધન. હ્લત્વમાંથી ચિત્તને ખસેડીને સૂક્ષ્મત્વમાં જોડવુ તે મનુષ્યને જરાના સંદેશ છે. એ સંદેશ ભૂતકાળમાં અનેક રાજવીઓએ અને પુણ્યશાળી પુરુષાએ ઝીલ્યા છે.” ભીમદેવે પ્રશ્ન કર્યો : “ આપ સદૂંગત મૂલરાજદેવની વાત કહેા છે ? ’” હું અનેક રાજવીએ એ માર્ગે ગયા છે, અને મનુષ્યત્વને સફળ કરી, ઇહલેાકમાં અમર થયા છે. મૂલરાજદેવ, ચામુડદેવ અને વલ્લભરાજ જેવા રાજવીએ તા પુરાતન કાળના વીર રાજવીઓને પગલે ચાલ્યા છે. આપે પેાતનપુર નરેશ સામચ'દ્ર મહારાજના ત્યાગની કથા કાઈ વાર સાંભળી છે? '' “ નથી સાંભળી.” “ મહારાજ સામચંદ્રના મસ્તકના કેશ શ્વેત તુરત તેમણે વાનપ્રસ્થ થવાના પેાતાના નિÖય પુત્ર દેવીને જણાવી દીધા. પુત્ર તા પિતાની ઇચ્છાને માન કહ્યું કે ‘મને પણ આપ વનનિવાસમાં સાથે રાખવાનું રહીશ નહિ.’ રાજાને માટે એ કાય એટલા માટે મુશ્કેલ વતી હતી.” થતા હેાવાનુ તેમને ભાન થયું કે પ્રસન્નચંદ્રને અને રાણી ધારિણી આપવા તૈયાર થયા, પણ રાણીએ સ્વીકારા; હું સ્વામીથી અળગી હતુ` કે તે વખતે રાણી ગ : ક્ષેમરાજ વચ્ચે ખેલ્યા : “ તે રાજાએ રાણીના પ્રસૂતિકાળ તથા બાળકના સ્તન ધયાવસ્થાના કાળ સુધી વનમાં જઈ રહેવાનુ મુલ્તવી રાખવું જોઈ એ; અથવા રાણીએ વનનિવાસના વિચાર છેાડી દેવા જોઈ એ.” મુનિ ખેલ્યા : “ એ વ્યવહારુ માર્ગ છે ખરા, પર ંતુ વીર પુરુષો અને સતી સ્ત્રીએ એવા વ્યવહારને કારણે પેાતાના નિશ્ચય-ધર્મમાંથી ચલિત થતાં નથી. તેવી સ્થિતિમાં રાજા સેામચન્દ્રે રાણી સાથે રાજધાની છેાડીને કેટલેક દૂર વેતસા નદીને તીરે આવેલા તપેાવનમાં નિવાસ કરવાનું ઠરાવ્યું; ત્યાં અનેક ઋષિકુળ વસી રહેલાં હતાં. પછી તેમણે આપ્તજનોની, મિત્રાની, રાજસેવકાની અને નગરજનાની ક્ષમા માંગી અને તુર ંગમાં પૂરેલા કેદીઓને ક્ષમા આપી મુક્ત કર્યા.” ભીમદેવ વચ્ચે ખેલ્યા : “ એ એમણે યથેાચિત કાર્ય કર્યુ.” મુનિ આગળ ખેલ્યા “ પછી રાજા-રાણીએ રાજધાનીમાંથી પ્રસ્થાન કર્યુ`. રાણીના આગંતુક પ્રસૂતિકાળને કારણે તેમને એક ધાત્રીને પેાતાની સાથે લેવી પડી.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy