SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ જેના ભામાં નથી રાગ-દ્વેષ અને મેહ કે નથી મન વચન અને કાયાની ક્રિયાઓ તેને શુભ અશુભ કર્મને બાળીને ભસ્મ કરવાવાળા ધ્યાનરૂપી અગ્નિ પ્રગટે છે. जोगणिमित्तं गहणं जोगो मणवयणकायसंभूदो । भावणिमित्तो बंधो रदिरागदोसमोहजुदो ॥ १४८ ॥ ગના નિમિત્તથી કર્મવર્ગણાઓનું ગ્રહણ થાય છે. તે ચોગ મન, વચન, કાયાની દ્વારા થાય છે. અશુદ્ધ ભાવના નિમિત્તથી કર્મને બંધ થાય છે. તે ભાવ રતિ, રાગ, દ્વેષ, મેહસહિત હેય છે. जो संवरेण जुत्तो णिज्जरमाणोध सव्वकम्माणि । ववगदवेदाउस्सो मुयदि भवं तेण सो मोक्खो ॥ १५३ ॥ જે આવતાં કર્મો કને સંવર સહિત સર્વ કર્મો ક્ષય કરી દે છે, તે વેદનીય, આયુ, નામ, ગાત્રથી રહિત થઈને સંસારને ત્યાગી દે છે. એજ મેક્ષનું સ્વરૂપ છે. મેક્ષપ્રાપ્ત આત્માને કઈ શરીર રહેતું નથી. (૨) શ્રી કુંદકુ દાચાર્ય સમયસારમાં કહે છે - भूदत्थेणामिगदा जीवाजीवा य पुण्णपावं च । ભાવસંવાuિren-વંધો મોરલો ચ સન્મત્ત ૨૨ . જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સવર, નિર્જરા બંધ અને મોક્ષ એ નવ પદાર્થોને જ્યારે નિશ્ચયનયથી જાણી લેવામાં આવે છે ત્યારે સમ્યકત્વ થાય છે. અર્થાત નિશ્ચયનયથી છવ અને અજીવ એ બે તોથી એ નવ પદાર્થ બન્યા છે. તેમાં અજીવથી મમત્વ ત્યાગીને એક પિતાના શુદ્ધ જીવને ગ્રહણ કરવાયોગ્ય માન તે જ નિશ્ચય સમ્યગ્દર્શન છે. मोहणकम्मरसुदया दु वण्णिदा जे इमे गुणट्ठाणा । તે વેરિ લીલા તે ગામના વત્તા ૮ અન્ન ત્યારે વિયો. તેમાં વિ
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy