SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ મિથ્યાત્વ આદિ ચૌદ ગુણસ્થાનક મેાહનીય ક્રમના ઉદયની અપેક્ષાએ કહ્યાં છે. મેાહનીય ટ્રુમ જડ-અચેતન છે તે એ ગુણુસ્થાન જીવને સ્વભાવ કેવી રીતે હાઈ શકે? નિશ્ચયથી અને જીથી ભિન્ન સદાય અચેતન-જડ ત્થા છે. તેમાં ફર્ડના જ વિદ્યાર છે. એ જીવના સ્વભાવ નથી. તે સ્વભાવ હેાય તા તે સિદ્ધોમાં પણ હાવાં જોઈએ. कम्मरस य परिणामं णोकम्मस्स य तहेब परिणामं । ण करेदि एयमादा जो जाणदि सो हवदि णाणी ॥ ७५ ॥ નિશ્ચયથી આ આત્મા આઠ કર્મીની અવસ્થાના તથા શરીરાદિની અવસ્થાના કર્તા નથી. આત્મા તે! નાની છે. તે તે માત્ર જાણે જ છે. પરતું કર્તાપણુ' એ આત્માના સ્વભાવ નથી. जीवपरिणामहेतुं कम्मत्तं पुग्गला परिणमति । पुग्गलकम्मणिमित्तं तहेब जीवो वि परिणमदि ॥ ८० ॥ જીવના રાગાદિભાવાનું નિમિત્ત પામીને ક વણારૂપ પુદ્ગલ સ્વયં જ્ઞાનાવરણાદિ કર્માંરૂપે પરિણમી જાય છે. એવી રીતે પૂર્વે॰ બાંધેલાં પુદ્ગલક ના ઉદયનું નિમિત્ત પામીને જીવ પણ રાગાદિભાવામાં પરિણમન કરે છે. આ નિમિત્ત-નૈમિત્તિક સબંધ અશુદ્ધ નિશ્ચયનયથી છે. वि कुव्वदि कम्मगुणे जीवो कम्मं तहेव जीवगुणे । अण्णोण्णणिमित्रेण तु परिणामं जाण दोहंपि ॥ ८१ ॥ નથી જીવ પુગલકના ગુણાના કર્તા કે નથી પુદ્ગલક જીવના ગુણાના કર્તા. પરસ્પર એક ખીજાના નિમિત્તથી જ ખતેમાં પરિણમન થાય છે. एद्रेण कारणेण दु कत्ता आदा सएण भावेण । पुग्गलकम्मकदाणं ण दु कत्ता सव्वभावाणं ॥ ८२ ॥
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy