SearchBrowseAboutContactDonate
Page Preview
Page 796
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬૩ પંચસાગહે-પાંચ દ્વારા બંધના અંત સમયે ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે એમ કહેવાનું કારણ તેના પછીના સમયે ભોગવાતા આયુની અપવત્તરમા થાય છે અને અપવતીના થાય એટલે શીધ્રપણે આયુના દલિક ભગવાઈ જાય તેની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા સંભવે નહિ ૧૬ર . ” पूरितु पुत्वकोडीपुहुत्त नारयदुगस्स. बंधते । एवं पलियतिगते सुरदुगवेउवियदुगाणं ॥१६३॥ - પૂચિત્યા પૂર્વત્ત્વિ ન થાજો ! एवं पल्यत्रिकान्ते. सुरद्विकवैक्रियद्विकयोः ॥१६३।। અર્થ–પૂર્વકેટિપૃથરૂત્વ પર્યત બંધ વડે પૂરીને નરકાભિમુખ આત્માને બંધના અંતે નરકટ્રિકની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. એ પ્રમાણે ત્રણ પલ્યોપમે પર્યત બાંધીને અને સુરદ્ધિક અને ક્રિયદ્ધિકની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. - • ટીકાતુ–પૂર્વ કોટિપૃથફલ–સાત પૂવકેટિ વર્ષ પર્યત સંક્ષિણ અધ્યવસાય વડે નરકગતિ–નરકાસુપૂરિશ્વરૂપ નરકદ્ધિકને વારંવાર બંધ વડે પુષ્ટ કરીને નરકમાં જવાને સન્મુખ થયેલે આત્મા બંધના અંત સમયે તે નરકદ્ધિકની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાને સ્વામિ છે. - આ જ પ્રમાણે પૂર્વકેટિ પૃથકૃત્વ પર્યત સંખ્યાત વર્ષના યુવાળામાં અને ત્રણ પલ્યોપમ પર્યત ભેગભૂમિ-સુગલિયામાં વિશુદ્ધ અધ્યવસાય વડે ક્રિયદ્રિક અને દેવઢિકને બંધ વડે પુષ્ટ કરીને દેવગતિમાં જવા સન્મુખ થયેલે આત્મા વક્રિયદ્ધિક અને દેવદ્વિકના બંધનાં અંતસમયે તે પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાને સ્વામિ છે. (સંજયાત વરસના આયુવાળા મનુષ્ય કે તિય"ચના ઉપરા ઉપરી સાત ભવ થઈ શકે છે અને તેમાં કિલષ્ટ પરિણામે ઘણીવાર નરકઢિક બાંધી શકે છે એટલે તેવા છે તેની ઉત્કૃષ્ટ સત્તાના અધિકારી છે. વૈક્રિયદ્ધિક અને દેવદ્વિકના બંધને ચુગતિયાનાં ભાવમાં વધારે ટાઈમ મળે છે. કેમકે આઠમો ભવ યુગલિકને જ થાય છે અને તેઓ દેવગ્ય કર્મ જ બાંધે છે એટલે ચાર પ્રકૃતિની ઉત્કૃષ્ટ સત્તાના અધિકારી તેઓ લીધા છે.) ૧૬૩ तमतमगो अइखिप्पं सम्मत्तं लभिय तंमि बहुगद्ध । मणुयदुगस्सुक्कोसं सवजरिसभस्स बंधते ॥१६क्षा तमस्तमगोऽतिक्षिप्रं सम्यक्त्वं लब्ध्वा तस्मिन् प्रभूताद्धाम् । मनुजद्विकस्योत्कृष्टं सवज्रर्षभस्य बन्धान्ते ॥१६॥ ' અર્થ-તમસ્તપ્રભા નારકને કેાઈ આત્મા અતિશીવ્ર સમ્યકત્વ પ્રાપ્ત કરીને અને તેની અંદર દીર્ઘકાળ રહીને મનુજદિક અને વાઋષભનારા સંઘયણને બંધ કરે, તે
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy