SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ટીકાનુવાદ સહિત. मनुजगतौ द्वादश मनोज्ञानकेवलवर्जिता नवान्यासु । एकेन्द्रियस्थावरेषु त्रीणि तु चत्वारो विकले द्वादश त्रससकले ||१३|| અથ—મનુષ્યગતિમાં ખાર, મન વજ્ઞાન અને કેવલનિક વ શેષ અન્યગતિમાં, એકેન્દ્રિય અને સ્થાવરમાં ત્રણ, વિકલેન્દ્રિયમાં ચાર, તથા ત્રસ અને પંચેન્દ્રિયમાં ખારે ઉપયેાગે! હાય છે. ૧ ટીકાનુ——મનુષ્યગતિમાં ખાર ઉપચાગા ઘટે છે. નરકગતિ, તિય ચગતિ, અને દેવગતિમાં મનઃ વજ્ઞાન, કેવળજ્ઞાન અને કેવળર્દેશન વિના નવ ઉપયેગા હૈાય છે. એકેન્દ્રિયમાળા, ઉપલક્ષણથી એઈન્દ્રિય અને તૈઇન્દ્રિયમાણા, તથા પૃથ્વી અપ્ તે વાયુ અને વનસ્પતિ એ પાંચ સ્થાવકાય મા એ આઠ માગણુામાં મતિઅજ્ઞાન શ્રુતઅજ્ઞાન અને અચક્ષુદશન એ ત્રણ ઉપયેગા હૈાય છે. ગાથામાં મૂકે તુ' શબ્દ અધિક અથ ના સૂચક હોવાથી દેવિતમાળામાં મતિ, શ્રુત, અવધિજ્ઞાન, ચક્ષુ, અચક્ષુ, અને અવધિ— દર્શન, એ છ ઉપયેગા હૈાય છે. તથા અજ્ઞાનવર્ડ મિશ્ર ઉપરક્ત ત્રણ જ્ઞાન અને ત્રણુ નન મિશ્રસમ્યક્ત્વમાં શાએ હાય છે. અસથતમાગણુામાં આદિના ત્ર જ્ઞાન અને ત્રણુ અજ્ઞાન અને ત્રણ દન એ નવ ઉપયેગ હોય છે. વિકલેન્દ્રિયમાં ચઉરિન્દ્રિયમાગણુાએ મતિ શ્રુત અજ્ઞાન અને ચક્ષુ અચક્ષુદન એ ચાર ઉપયાગા ાય છે. ઉપલક્ષણથી અસજ્ઞિમા ગણામાં પશુ એજ ચાર ઉપયેગા હાય છે. તથા ત્રસકાય અને પંચેન્દ્રિયમાગણામાં ખારે ઉપયેગા સ’ભવે છે. ૧૩ जोए वेए सन्नी आहारगभव्वसुक्कलेसासु । बारस संजमसम्मे नव दस लेसाकसापसु ॥ १४ ॥ योगे वेदे संज्ञिनि आहारकभव्यशुक्ललेश्यासु । द्वादश संयमसम्यक्त्वे नव दश लेश्याकषायेषु ||१४|| અથ—ચાગ, વેદ, સજ્ઞિ, મહારક, ભવ્ય, અને શુકલ લેશ્યામાગામાં ખારે ઉપ– ચૈાગા હોય છે. સયમ અને સમ્યક્ત્વમાગણુામાં નવ અને વૈશ્યા તથા કષાયમાગણુામાં દશ ઉપયેગા હાય છે. ટીકાનુ—મનેયાંગ વચનયોગ અને કાયયેાગ એ ચેાગમાગણુા, પુરુષ સ્ત્રી અને નપુ સકવેક એ વેદમાગણુા, સન્નિમાણા, આહારક, ભવ્ય, અને શુકલલેશ્યામાળા, એ દશ માળામાં ભારે ઉપયેગા હોય છે. અહિં વેઢમાં કેવળજ્ઞાન અને કેવદર્શન એ એ ઉપ– ચૈગા કહ્યા છે તે દ્રવ્યવેદની અપેક્ષાએ સમજવા, કારણુ કે અભિલાષારૂપ ભાવવેદ તે નવમા શુશુઠાણા સુધીજ હોય છે. તથા યથાપ્યાતચારિત્ર અને ક્ષાયિકસમ્યફમા ામાં અજ્ઞાનત્રિક વિના નવ ઉપયેગા હોય છે. તથા કૃષ્ણ નીલ કાપાત તેજો અને પદ્મ એ પાંચ ગ્લેશ્યામાગણુા, ક્રોધ માન માથા અને લેભ રૂપ ચાર કષાયમા થા એ નવ માગણુામાં
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy