SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસ ંગ્રહ–ચતુથ દ્વાર—સારસ ગ્રહ મધ હેતુ ૧૪ ૧૪ ૧૪ ૧૪ ૧૫ ૧૫ ૧૫ ૧૫ k ૧ હેતુઓના વિકલ્પે પૂર્વોક્ત દશ પાચ કાય વધ 13 " ચાર કાય વધુ ભય 29 જુગુપ્સા ત્રણ કાય વધ ભય જુગુપ્સા . પૂર્વોક્ત શ, છ ક્રાયવધ " પાચ કાય વધ. ભય જુગુપ્સા .. ચાર કાર્ય વધ, ભય, જુગુપ્સા 91 પૂર્વોક્ત દશ, છ કાય નવ ભય જીગુપ્સા . પાચ કાય વષ ભય શુષ્મા .. પૂર્વોક્ત દેશ, છ કાવ વધ ભય, જુગુપ્સા વિકલ્પવાર સામા ૯૧૨૦ ૨૩૮૦૦ ૨૨૮૦૦ ૩૦૪૦૦ ૧૫૨૦ ૯૧૨૦ ૯૧૨૦ ૨૦૦ ૧૫૨૦ ૧૫૨૦ ૧૨૦ ૧૫૨૦ | ૪૮૯ કુલ ભ ગ સ પ્યા ૮૫૧૦ ૪૨૫૬૦ ૧૨૧૦ ૧૫૨૦ એમ આ ગુણસ્થાનકે કુલ ત્રણ લાખ ત્યાશી હજાર ને ચાલીશ ( ૩૮૩૦૪૦ ) ભાંગા થાય છે. ~: મિશ્ર ગુણુસ્થાનક :— અહિં અનંતાનુખ ધીના ઉદય હોતા નથી, માટે પૂર્વે જણાવેલ દશમાંથી તેને આદ કરતાં જઘન્યથી નવ હેતુઓ થાય છે, અહિં ચોગ માત્ર દશ જ હોય છે. નવ બંધહેતુએ આ પ્રમાણે:—ત્રણ વેદમાંથી એક વેદ, દશમાંથી એક ચાગ. એમાંથી એક યુગલ. પાંચમાંથી એક ઇન્દ્રિયના અસચમ, ચાર કષાયામાંથી પ્રત્યાજ્ગ્યાનીય વગેરે ત્રણ ધાર્દિક, છ કાયમાંથી એક કાયની હિંસા. અહિં પણ જે જે હેતુના જેટલા જેટલા ભેદો હોય તે દરેક હેતુની નીચે તેટલી સખ્યા સુકવી. સ્થાપના આ પ્રમાણે વેદ ચાગ યુગલ ઇન્દ્રિય અસયમ કાય કાયવધ. સ્થાપન ૧. * પ E કરેલ મકાના પ્રથમથી આરબી છેલ્લા અંક સુધી પરસ્પર એક-એકના ગુણાકાર કરવાથી કુલ ભગ સખ્યા આવે છે, ત્રણ વેદને દશ ચેાગે ગુણુતાં ત્રીસ, ત્રીશને એ યુગલે ગુણુતાં સાઠ, સાઠને પાચ ઈન્દ્રિયના અસચમે ગુણુતાં ત્રણસે, તેને ચાર કષાયે ગુણુતાં આરસા અને તેને છ કાચ વધના એક સયેાગી ભાંગા છ હોવાથી છએ. ગુણુતાં સાત હજાર ને ખસા સાંગા થાય છે. આ નવમાં વધારાની પાંચ કાચની હિંસા, ભય તથા જુગુપ્સા ઉમેરતાં ઉત્કૃષ્ટથી સાળ હેતુઓ થાય, ત્યાં નવ અને સાળ એક જ રીતે થતા હેાવાથી તેના એક એક ૪
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy