SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૦ પંચસંગ્રહ-ચતુર્થદ્વાર-સારસંગ્રહ વિકલ્પ, દશ અને પંદરના ત્રણ-ત્રણ, અને બારથી ચૌદના દરેકના ચાર-ચાર વિકલ્પ છે. કારણ કે મધ્યમના બંધહેતુઓમાં કાયવધની સંગ્યા, ભય અને જુગુપ્સામાં ફેરફાર થાય છે. અહિં પણ પૂર્વની જેમ જે કઈ બંધહેતુ કે તેના વિક૯૫માં છ કાચની હિંસા હોય ત્યાં બારસ, એક અથવા પાંચ કાયની હિંસા હોય ત્યાં સાત હજાર બસે, બે અથવા ચાર કાયની હિંસા હોય ત્યાં અઢાર હજાર અને ત્રણ કાયની હિંસા હેય ત્યાં ચાવીશ હજાર ભાંગાએ થાય છે. મિશ્ર ગુણસ્થાનકે બંધહેતુના વિકલ્પવાર ભાંગાઓ હતુઓના વિકલ્પો વિકઃપવાર સામાં કુલ સંગ સંખ્યા ७२.० ૭eo * { ૧ વેદ, ૧ એગ ૧ યુગલ, ઈન્દ્રિયને અસંયમ, અપ્રત્યા ! ત્રણ ક્રોધાઈદ, ૧ કાયવધ પૂર્વોક્ત નવ, બે કાય વધ ૧૮૦૦૦ ૨૦૦ t૭૨eo ૩૪૦૦ છo જુગુમાં પૂર્વોક્ત નવ ત્રણ કાયને વધા બે માયને વધ, ભય છ જીરાસા - લય, જીસ પૂર્વોકત નવ ચાર કાર્યને વધ ત્રણ કાયને વધ, ભય • લઘુગુપ્સા બે કાયને વધ, ભય જીરાસા પૂત નવ, પાચ કાળ વધ, ચાર કાર્ય વધ, ભય, છે જુગુમાં ત્રણ કાર્ય વધ, ભય જગુસા કન નવ છ કાય વધ પાંચ કાલ વધ, ભય છે જુસ ચાર કાય વધ, ભય મુસા ૨૪૦eo. ૧૮૦૦. ૧૮૦૦૦ ૭૨૦ ૧૮૦૦૦ ૨૪૦૦ ૨૪aao ૧૮૦૦૦ ૧૨) ૬૭ce 9૭૦. ૧૪૦૦૦ | ૧૮૦૦૦ ૪૦૦૦ ૧૨૦૦ કરે છે ૦૨૦૦ ૧૮૦૦ ૩૩૬on ૧Y ) પ પર્વોક્ત નવ ઇ કાય વધ, ભય ૧૫T a gણસા પાંચ કાર્ય વધ, ભય, જીરાસા ૧૬ | પત નવ છ કાય વધ, ભય, જુના ૧૨૦૦ ૧૨૦૦ ૭૦૦ ૧૨૦૦ 1 ૧૨૦૦ આ પ્રમાણે મિશ્ન ગુણસ્થાનકે કુલ ત્રણ લાખ, બે હજારને ચારસો (૩૦૨૪૦૦) ભાગાએ થાય છે.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy