SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૮ પંચસંગઠ-ચતુર્થદ્વાર–સારસંગ્રહ વેગે ગુણતા ઓગણચાલીસ થાય, તેમાંથી નપુસકવેદે વૈક્રિયમિશ્ર કાયયોગ બાદ કરતાં આડત્રીસ રહે તે આડત્રીસને બે યુગલે ગુણતાં છે, તેને પાંચ ઈન્દ્રિયના અસંયમે ગુણતાં ત્રણ એંશી થાય, તેને ચાર કષાયે ગુણતાં પંદર વશ થાય, છ કાચના એક સગી ભાંગા છ હોવાથી પંદર વીશને છ એ ગુણતાં જઘન્યપદભાવ દશ બંધ હેતુના કુલ નવ હજાર એકસે વશ ભાંગા થાય. આ દેશમાં એકથી પાંચ સુધીની વધારે કાયને વધ, ભય અને જુગુપ્સામાંથી એકાદિ હેતુ ઉમેરતાં અગિયાર વગેરે મધ્યમ બંધહેતુઓ થાય છે અને આ બધા ઉમેરવાથી ઉત્કૃષ્ટથી સત્તર અધહેતુઓ થાય છે. ત્યાં દશ અને સત્તરને એક જ વિકલ્પ છે, અગિયાર અને સેળ બંધહેતુમાં ત્રણ ત્રણ વિકલ્પ અને બારથી પંદર સુધીના ચાર હેતુઓમાં ચાર ચાર વિકલ્પ થાય છે. આ પણ ખાસ યાદ રાખવું કે-જે જે બંધહેતુના વિકલ્પમાં છ એ કાયને વધુ હોય ત્યાં છ કાય વધને પ ગી એક જ ભાગો હેવાથી ચાર કષાયથી ગુણાચેલા પૂર્વોક્ત પંદર વીશ ભાંગા થાય, ત્યાં એક અથવા પાંચ કાયની હિંસા હોય ત્યાં એક અને પચસગી છ ભાંગા હેવાથી પંદરસો વીશને છએ ગુણતાં નવ હજાર એકસે વશ થાય. જ્યાં બે અથવા ચાર કાયની હિંસા હોય ત્યાં છ કાયના દ્ધિ અને ચતુસંગી ભાંગા પંદર હોવાથી પંદરસો વીશને પંદરે ગુણતાં બાવીશ હજાર આઠસે સાંગા થાય અને જ્યાં ત્રણ કાયને વધુ હોય ત્યાં છ કાયના વિસગી ભાંગા વીશ હેવાથી પૂર્વોક્ત પંદર વીશને વીસે ગુણતાં ત્રણ હજાર ચાર ભાંગા થાય. સાસ્વાદ ગુણસ્થાનકે બહેતુના વિકલ્પવાર ભાંગાઓ -- -- ---- - - - બંધ હતુઓના વિકલ્પ વિશ્વ વાર ભાંગા કુલસંગ સમા ૧૨૦ 1 ૧૦. ૨૨૮૦૦ ૯૧૨૦ yeyo ૧૦ | 1 વેદ, ૧ ચગ, ૧ યુગલ૧યઅસંયમ,૪ કપાવ 1 કાયવધી ૧૧] પૂર્વેા દશ, બે કો વધ ભય 13 જીરાસા પૂર્વોક્ત દર, ત્રણ કાય વધ મેં કાય વધ. ભય જીણાસા જય જીણુમાં પૂર્વોક્ત દશ, ચાર કાવ વધ ૧૩. ત્રણ કાય વધ, ભય ૨૦૪૦૦ ૨૨૮૦૦ ૨૨૮૦૦ ૧૨૦ ૫૨૦, w ૨૨૮૦૦ ૩૦૪૦૦ doyo ૨૨૮૦૦ ૧૦૬૪% બે કાય વહ ભય જુગુમાં
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy