SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ પંચસહચમહાર સંક્રમાવે, પ્રથમ અને દ્વિતીય કિદિની શેષ રહેલ આવેવિકા અનુક્રમે દ્વિતીય અને તૃતીય કિટ્ટિની પ્રથમ સ્થિતિની પ્રથમ આવલિકા સાથે તિબૂક સંકમદ્વારા ભગવે છે. અને તૃતીય કિષ્ટિની પ્રથમ સ્થિતિની આવલિકાને માનની પ્રથમ સ્થિતિમાં રહેલ પ્રથમ કિષ્ટિના લિક સાથે સ્તિક સંક્રમથી વેદે છે. અને તૃતીય કિષ્ટિની સમયાધિક આવલિકા શેષ રહે તે જ વખતે સંજવલન ધના બંધ-ઉદય-ઉદીરણનો વિછેર થાય છે. ત્યારબાદ સમયગૂન બે આવલિકાકાળે સંજવલન ને સંપૂર્ણ ક્ષય થાય છે. આ જ પ્રમાણે માન, માયા તથા લેભાની પ્રથમ કિદિ સુધી સમજવું. ત્યારબાદ તેમનાં દ્વિતીય સ્થિતિમાં રહેલ દ્વિતીય કિદિનાં કલિક ખેંચી પ્રથમરિસ્થતિ કરે અને સમયાધિક આવલિકા શેષ રહે ત્યાં સુધી વેદે તે દ્વિતીય કિક્રિને વેદત લેભના દ્વિતીય સ્થિતિમાં રહેલ તૃતીય કિટ્રિના દલિકની સૂમ કિરિઓ કરે. લેભની દ્વિતીય કિષ્ટિની પ્રથમ સ્થિતિ સમયાધિક આવલિકા શેષ રહે તે જ સમયે સંજવલન લેભના બને તથા ભાદર સંજવલન લાભના ઉદય-ઉદીરણાને વિચછેદ થાય તેમજ આ ગુણસ્થાનકની પણ સમાપ્તિ થાય છે. સુકમ સં૫રાય ગુણસ્થાનકમાં વસે આમા પ્રથમ સમયથી જ દ્વિતીય સ્થિતિમાં રહેલ લેભનાં સૂત્રમ કિકિત દલિઓને આકર્ષી પ્રથમ સ્થિતિ બનાવે અને વેરે એમ માવત આ ગુણસથાનકના સંખ્યાતા ભાગ જાય અને તે વખતે દ્વિતીય સ્થિતિમાં રહેલા લાભની કિદિને સવપત્તના કરણદ્વારા ઘટાડી સુકમ સં૫રાય ગુણસ્થાનકના બાકી રહેલ અંતમુહૂર્ત કાળ પ્રમાણ કરે, ત્યારબાદ મેહનીય કર્મના સ્થિતિઘાતાદિ ન થાય, એમ સમયાધિક આવલિકા આ ગુણસ્થાનકની બાકી હોય ત્યાં સુધી ઉદય-ઉદીરણાથી અને શરમાવલિ કામાં માત્ર ઉદયદ્વારા સંજવલન લેભને વેદી આ ગુણસ્થાનકના ચરમ સમયે મેહનીય કમને સંપૂર્ણ ક્ષય તેમજ પાંચ જ્ઞાનાવરણીય, ચાર દર્શનાવરણય, પાંચ અતશય, યશ દર્તિ અને ઉચ્ચગોત્ર એ સોળ પ્રકૃતિને બંધ વિછેર કરી બારમું ગુરુસ્થાનક પ્રાપ્ત કરે. આ ગુણસ્થાનકે જ્ઞાનાવરણીય વગેરે શેષ ત્રણ વાતિકમને સ્થિતિઘાતાદિકથી નાશ કરતે કરતા આ ગુણસ્થાનકને અંતમુહૂર્ત પ્રમાણ સંખ્યાત ભાગ બાકી રહે ત્યારે સર્વોપવ ને કરણ દ્વારા સ્થિતિને ઘટાડી પાચ જ્ઞાનાવરણીય, ચાર દર્શનાવરણીય અને પાંચ અતરાય એ ચૌદ પ્રકૃતિની સ્થિતિ આ ગુણસ્થાનકના શેષ રહેલ કાળ સમાન અને નિદ્રાકિની સ્થિતિ સવરૂપ સત્તાની અપેક્ષાએ એક સમયગૂન અને કર્મસત્તાની અપેક્ષાએ ચૌઢની સમાન રાખે છે. ત્યારબાદ આ ગુણસ્થાનકની સમયાધિક આવલિકા શેષ રહે ત્યાં સુધી ઉપરોક્ત ચૌદ પ્રકૃતિઓને ઉદય-ઉદીરણાથી અને ચરમાવલિકામાં ઉદયથી ભગવે છે. સ્વરૂપસત્તાની અપેક્ષાએ આ ગુણસ્થાનકના કિચરમસમયે અન્યથા ચરમ સમયે નિદ્રાદ્વિકની સત્તાને અને શેષ ચૌદ પ્રકૃતિઓની સત્તાને ચરમસમયે વિરછેદ થાય છે. (૧૩) સગિ કેવલી ગુણસ્થાનક – પૂર્વ રહેલ મન-વચન તથા કાગ હોવા છતાં
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy