SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ વિજયી રાવણ ] ૧૯ જય માં મ સામે લડવા માટે આકાશમાર્ગે ઉડયો રાણે ઘેાડી જ વારમા સહસ્રાંશુને હરાવ્યે અને એને પકડી તે પાતાની છાવણીમાં લાગ્યે સહુસ્રાંશુ પર વિજય મેળવીને હર્ષિત અનેલેા રાવણ સભામાં બેઠા હતા ત્યાં રાવણે તુત મુનિને ભક્તિમુનિએ કહ્યું: હે રાજન! સંસારની અસારતાથી નિવેદ્ય મોંપી આકાશમાથી શતબાહુ નામે એક મુનિ સભામાં પધાર્યા પૂર્ણાંક પ્રણામ કરી તેમની આળખાણુ આપવા વિનતિ કરી મારું નામ શતખાડું છે । હુ માહિષ્મતી નગરીના રાજા હતા પામીને મેં દીક્ષા લીધી ને મારા પુત્ર સહસ્રાંશુને રાજગાદી રાવણે પૂછ્યું: આપ સહસ્રાંશુના પિતા ચાવ?” “હા !” મુનિએ જવાબ દીધા " તરત જ રાવણે કહ્યું. “આપના પુત્ર સહસ્રાંશુએ મારી અર્હ તની પુજામાં ભંગ પાડેલ હાવાથી મે એને કેદ કરેલ છે. પણ હવે મને જણાય છે કે તમારા જેવા પવિત્ર મુનિને પુત્ર, જાણી જોઈને એવુ કૃત્ય કરે નહિ અજાણતાજ એનાથી એ કૃત્ય થઈ ગયું હશે” પછી રાવણે સહસ્રાણુને પેાતાની સમક્ષ ખેલાવ્યે તે કહ્યું : “ હું વીર સહસ્રાંશુ ! આજે તમે મારા નાના ખ જેવા છે. તમારા પિતા એ મારા પિતા છે. માટે હવે તમે તમારૂં રાજ્ય સુખેથી ચલાવા અમે ત્રણ ભાઈ આ છીએ, આજથી તમે અમારા ચેાથા ભાઇ છે. પણ સહસ્રાજીએ તરત જ પેાતાના પુત્ર રાવણને સેાપી દીધા ને પાતે માતાના પિતાની જેમ દીક્ષા ધારણ કરી. અપેાધ્યાના રાજા અનરણ્ય સહસ્રાર્થુ પરમ મિત્ર હતા. સહસ્રાણુની દીક્ષાની વાત સાંભળીને એણે પણ પેાતાના પુત્ર દશરથને રાજગાદી સાપીને પેાતે દીક્ષા લીધી. ‘અજ’ના અભેદથી થયેલ યજ્ઞ હિસા શતબાહુ અને સહસ્રાંશુ વિદાય થયા કે તરત જ ચષ્ટિના પ્રહારથી વેદના પામેલા નારદ રાવણની સભામાં હાજર થઇ એટલવા લાગ્યા. ‘અન્યાય! અન્યાય 1' રાવણે પૂછ્યું: હું નારદમુનિ ! આપ શાત થા અને ક ંઇક માંડીને વાત કરી તે અમને સમજણુ પડે ! હું તમારૂં સ કષ્ટ કાપીશ ” રાવણુના આ માયાળુ વચન સાભળી નારદ મુનિએ કહ્યું: ‘હે રાજા' મરૂત નામના રાજા રાજપુર નામે નગરમા રાય કરે છે. તે મિાદષ્ટિવાળા બ્રાહ્મણેાના સહવાસ સેવે છે બ્રાહ્મણેાના કહેવાથી યજ્ઞ કરે છે અને એ યજ્ઞમા મૂગા પશુઓની કતલ કરીને હામે છે. મને મૂગા જીવેાની દયા આવી એટલે આકાશમાંથી ઉતરીને હું તેની પાસે ગયે ને તેને પૂછ્યુ “હે રાજા ! આ સ તમે શું આર શ્યુ` છે?” <c આપ કોઈ અજાણ અને મૂઢ લાગે છે હું અહિં યજ્ઞ કરૂં છુ. બ્રાહ્મણેાનું કહેવુ છે કે જે માજીસ આ યજ્ઞમાં પશુએનું બલિદાન આપે છે એ માણસ મરીને ત્રંગ તથા
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy