SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ રામભક્ત હનુમાનજી માટે એમ કહેવાય છે કે રામ પ્રત્યેની તેની ભક્તિની પાખ કરવી હોય તે તેના શરીરના કોઈ પણ ભાગને કાપે, તે ત્યાં તમને રામ રામ એવા શબ્દો જ વાંચવા મલે, ચા તેવા ધ્વનિના નાદ સાંભળવા મળે ! એવું જ અહિરાત્મ ાવાળા મહારાજા શ્રેણિક માટે હતું. એમના દેહને કાઈ કાપે તેા વીર વીર એવા શબ્દોનું દન–શ્રવણ થાય. મહારાજા શ્રેણિકન્તુ તી કર્ થવુ આવી પા લક્તિનું પરિણામ તો જૂએ, કેવું અદ્ભુત, કેવું અજોડ, કેવુ" સર્વોત્કૃષ્ટ આવ્યું ! તીર જેવુ' સર્વોત્તમ નામક્રમ આંધી દીધું, પેાતાના આત્મા પરમાત્મા અને તેવું ફળ મેળવી લીધું અને તેય બહુ લાંબા ગાળા માટે પણ નહી; એટલે કે આગામી ચેાવીશીના જ પહેલા તીકરૂપે તે જન્મ ધારણ કરશે. આમાં તીર્થંકરનામકર્મના અંધ સાથે સમર્પણભાવની ભક્તિનું અદ્ભુત રહસ્ય તે એ છે કે ભગવાન મહાવીરના જીવનની મનેથી અન્ય મહત્ત્વની ઘણીખરી ઘટનાઓ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય પણ તેમણે પ્રાપ્ત કરી લીધું. જેટલું આયુષ્ય ભગવાન મહાવીરનું, તેટલું જ શ્રેણિકનુ હશે. કલ્યાણકાના દિવસેા, તે વખતની ઉમ્મર, ગણધર તથા ચતુવિધસંધની સખ્યા વગેરે ભગવાન મહાવીર મુજમ્ હશે. પરમાત્મા થવાનું કર્માં તે મુØસા આદિ અન્ય ભક્તજને એ પણ આંધ્યું, પરંતુ તેમાં ઉક્ત વિલક્ષણુતા તે। નહીં જ. જ જેવા મહાવીર એવા જ ભાવીના પહેલા તીર્થંકર. આવે વૈજ્ઞાનિક દાખલા મને નથી લાગતું કે આ વિશ્વ ઉપર અન્ય નોંધાયા હાય ! ખીજી માજુ ર કે ભગવદ્ભક્તિના મહામહિમાને મુલંદ અવાજે ગાતુ' આવું જ્વલંત ઉદાહરણ પણ ઇતિહાસના પૃષ્ઠ ઉપર નોંધાયેલું જ્વલ્લે જ મળે. કેટલાક અજૈન કવિઓએ શ્વર માટે ઊંચામાં ઊચી ગણાતી
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy