SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપયોગી મંત્રસંગ્રહ ૩૧પ. ડાકિની-શાકિનીનો નાશ કરવાનો મંત્ર “ ફ્રી છે ત્યાં '' '' - આ નાગદમની મહાવિદ્યા છે. તેના સમરણમાત્રથી ડાકિની-શાકિની-રાક્ષસ વગેરેનો નાશ થાય છે. અપમૃત્યુનો નાશ કરવાનો મંત્ર * $ $ : ” આ મંત્રનો ત્રિકાલ સંધ્યામાં ૧૦૦૦ જપ કરવાથી કેટલાક દિવસે શત્રુનાશ પામે છે. . અને તે નિત્ય જપવાથી અપમૃત્યુનો નાશ થાય છે; એટલે . કે તેને કેઈ જીવલેણ અકસ્માત નડતા નથી. . - કવિ બનવા મંત્ર ” હૂં હું ઘર વ૬ સ્વાદ્દા ” આ મંત્ર ૧૦૦૦૦ વાર જપવાથી મનુષ્ય કવિ બને છે.. - ભૂતને વશ કરવાનો મંત્ર હું નમઃ છે ફ્રીં નમઃ | તેલ લઈને નર-મનુષ્યની પરીમાં રાખી તેમાં દીવેટ મૂકી દીવો કર. અંધકૃપ અપવા સમશાન અથવા " ભૂતોને બલિ આપીને કાજળ ગ્રહણ કરવાથી, તેને નેત્રમાં - આંજવાથી સર્વ ભૂતાદિ વશ્ય થાય છે.
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy