SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ મંત્રદિવાકર વિષને સ્તુલિત કરવાનો મંત્ર છે ી ” આ મંત્રને ૧૨,૦૦૦ વાર જપવાથી વિષ ખંભિત થાય છે. સંતાન પ્રાપ્તિનો મંત્ર ‘૩છે. ૫ઃ” આ મંત્રનું સદા સ્મરણ કરવાથી - સંતાન થાય છે. ઊંદરના વિષનો મંત્ર જેરિ ઃ ” આ મંત્રને જપ કરવાથી ઊંદરના ઝેરને નાશ થાય છે. ભમરી વગેરેના વિષનો મંત્ર 'ॐ हाँ ही है स्वाहा ॐ गरुड स हु फटू' मा મંત્રનો જપ કરવાથી ભમરી વગેરેનું વિષ નાશ પામે છે. સર્વ પ્રકારના ઝેરી કીડાનો મંત્ર 'ॐ नमो भगवते विष्णवे सर सर हन हन हुं फट् સ્વાહા ” આ મંત્રથી સર્વ પ્રકારના ઝેરી કીડાનું ઝેર નાશ પામે છે. વિજયપ્રાપ્તિનો મંત્ર જેની સામે ઊભા રહીને “ શું ?' એ મંત્રને એક વખત જપ કરવામાં આવે તેને જિતી શકાય છે. .
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy