SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્રદિવાકર : ૨૫૪ અહીં સંપ્રદાય એ છે કે ઉપર્યુક્ત વસ્તુઓને પ્રયોગ કરતાં પહેલાં તેને મૂળમંત્ર સાત વાર બોલીને અભિમંત્રિત કરી લે. ઉડ્ડીસતંત્રમાં કહ્યું છે કે – सिन्दूरं कुंकुमं चैव, गोरोचनसमन्वितम् । धात्रीरसेन सम्पिण्य, तिलकं लोकमोहनम् ॥ સિંદૂર અને કુંકુમને ગોચનમાં ભેળવીને આંબ- ળાના રસમાં પીસી લેવાથી અને તેના વડે તિલક કરવાથી '. લેકે હિત થાય છે.” सहदेव्या रसेनैव, तुलसीवीजचूर्णकम् । रवौ यस्तिलकं कुर्यान्मोहयेत् सकलं जगत् ॥ સહદેવીના રસમાં તુલસીનાં બીજ પીસીને તેનાથી રવિવારના દિવસે તિલક કરે તે સર્વસંસાર માહિત : થાય છે.” मनःशिलां च कर्पूर, पेषयेत् कदलीरसे। तिलकं मोहनं नृणां, नान्यथा ममभाषितमः ॥ મણશીલ અને કપૂરને કેળના રસમાં પીસીને તિલક - કરે તો સંસાર મહિત થાય છે. શિવજી કહે છે કે આ - મારું કથન અસત્ય નથી'. . . . રિતારું પાપ, તુ હી . : : __ गोरोचनसंयुक्तं, तिलकं लोकमोहनमू । ' '
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy