________________
સમાહન-તત્ર
૨૫૩
પ્રવૃત્ત થવુ, એટલે કે નીચેની વિધિએ કાઈપણ .
પ્રયાગ કરવા :—
श्वेतगुञ्जारसैः पेष्यं, ब्रह्मदंड याश्च मूलकम् । लेपमात्रै शरीरिणों, मोहन सर्वतो जगत् ॥
'
બ્રહ્મદંડીના
શ્વેત ચણાઠીના ( પાનના ) રસમાં મૂળને વાટવાં; પછી તેના પેાતાના સવ શરીર પર લેપ. કરવા; તેથી આખુ જગત્ માહ પામે છે.'
गृहीत्वा तुलसीपत्र, छायाशुष्कं तु कारयेत् । अश्वगन्धा समायुक्तं, विजयाबीज संयुतम् ॥ कपिलाक्षीरसार्द्धन, वटी रतिप्रमाणतः । भक्षिता प्रातरुत्थाय, मोहयेत् सर्वतो जगत् ॥
તાજાં તુલસીપત્ર લાર્વીને છાયામાં સૂકવી લેવાં, તેને ભાંગના ખીજ તથા અશ્વગંધા સાથે કપિલા ગાયના. દૂધમાં વાટવા અને તેની ચણાઠી જેવડી ગેાળીએ વાળવી, તેમાંથી એક ગેાળીનું પ્રાતઃકાળમાં ભક્ષણ કરવાથી સ જગત્ અર્થાત્ બધા લેાકેા મેહ પામે છે.'
श्वेतार्कमूलं सिन्दूरं, पेषयेत्कदलीरसे । अनेनैव तु तन्त्रेण, तिलकं लोकमोहनम् ॥
૮ સફેદ આકડાનું મૂળ અને સિંદૂર એકત્ર કરીને કેળના રસમાં વાટવું. તેનુ લલાટમાં તિલક કરતો લાકા માહ. પામે છે. ’