SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ સંમેહન-મંત્ર ૨૫૫ હરતાલ અને અશ્વગંધાને કેલના રસમાં પીસીને - તથા તેમાં ગોરોચન મેળવીને તિલક કરે તે લેક મોહિત થાય છે. " शृंगी चन्दनसंयुक्त; वचाकुष्ठसमन्वितम् । . . धूपं देहे तथा वस्त्रे, मुखे दद्याद्विशेषतः ।। पशुपक्षिप्रजानां च, राजां मोहनकोरकम । ताम्बूलमलतिलकं, लोकमोहनकारकम् ॥ કાકડાશિંગી, ચંદન, વજ અને કુષ્ઠ (ઉપલેટ) એ. બધાને મેળવીને ધૂપને બનાવો અને તે ધૂપને પિતાના -શરીર પર તથા વસ્ત્ર પર અને ખાસ કરીને સુખ પર વધારે પ્રમાણમાં દે. એ ધૂપ પશુ, પક્ષી, પ્રા અને રાજા બધાને મેહિત કરનારે થાય છે. તથા નાગરવેલના પાનનું મૂળ પીસીને તિલક કરવાથી પણ બધા લેકે મહિત થાય છે? રિન્યૂ ર તવવા, તાવ્ઝરપિતા ! . . अनेनैव तु मन्त्रेण, तिलकं लोकमोहनम् ॥ - “ સિંદૂર અને વેત વજને નાગરવેલના પાનના રસમાં વાટીને તેને “ ઉમરેશ્વરાચ” આદિ આગળ લખેલા મંત્રથી મસ્તક પર લગાડે તે લેકે મહિત થાય છે.” સવામાંnt ઍRTનો, સ્ત્રીના જ સિવિ, एभिस्तु तिलकं कृत्वा, त्रैलोक्य मोहयेन्नरः॥ .
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy