SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ ' મંત્રદિવાકર અમાએ “મહામાભાવિક ઉવસગ્ગહર તેત્રના પરિશિષ્ટમાં ૧૧-વંધ્યાશબ્દોપહયંત્ર, ૧થ-મૃતવત્સાદેષનિવારણયંત્ર તથા ૧૩-કાકવંધ્યદોષ નિવારણયંત્ર આપેલા છે, તે આ બાબતમાં ઘણું ઉપયોગી છે. તેનું વિધાન તે ગ્રંથના વશમા પ્રકરણમાં જણાવેલું છે, ત્યાંથી જોઈ લેવું પ-દ્વાદશાક્ષરસંવપ્રોગ “» દૂ ફ્રી હું પુત્રે કુરુ કુરુ વI ' આ મંત્ર શ્રી શંકર ભગવાને કહેલ છે. તે આંબાના મોરમ વૃક્ષ પર ચડીને તેની ડાળીએ બેસીને એકાગ્ર મને યથાશક્તિ જપવાથી અપુત્રિયાને પણ પુત્ર થાય છે. આ પ્રયોગ ચાલે ત્યાં સુધી રોજ શ્રી શંકરનાં દર્શન કરવા અને તેમને બિલીપત્ર ચડાવવાં એ સંપ્રદાય છે. ૬. પુત્રદાયક યંત્ર शङ्कर मातु शङ्कर पितु करै वरन लक्ष्मीपः। શિર રાત્રે વારે હો ! I E @ hth
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy