SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ સંતાનપ્રાપ્તિને લગતા મંત્રપ્રમે ૨૨૯ ટ્રી | જલ્દી હીં फट 1 જામ | મમુ ! કર્મ | રસ ! ! | શ્રી | કચ્છ | ૬ | શું - ૪-કાકવંધ્યદોષશાંતિ પ્રથમ જેને એક વાર પુત્ર થઈ ચૂક્યો હોય, પણ પછીથી તેને કેઈ સંતાન થતાં ન હોય તે તેને કાકવંધ્યા નામનો દોષ કહેવામાં આવે છે. તે દૂર કરવા માટેનો મંત્ર શ્રીશંકરે આ પ્રમાણે કરેલો છે ? નમઃ ાિચ મમ દે પુત્ર છુ ૩ ’િ આ મંત્રનો પ્રતિદિન એકસે આઠ વાર જપ કરે. આની સાથે મંત્રવિદ્યામાં નીચે પ્રયોગ કરવાની ખાસ ભલામણ કરવામાં આવી છે : - પુષ્ય નક્ષત્રયુક્ત રવિવારના દિવસે અશ્વગંધાની જડ લાવીને તેને ભેંસના દૂધમાં ઘસીને (અથવા એ જડનું ચૂર્ણ કરીને તેને ભેંસના દૂધમાં મેળવીને) એક તેલાથી દોઢ તોલા જેટલા ચૂર્ણનું પ્રતિદિન સેવન કરવાથી તે સ્ત્રી સાત જ દિવસમાં ગર્ભધારણ કરે છે. -
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy