SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ - સંતાનપ્રાપ્તિને લગતા મંત્રપ્રવેગો શુભ દિવસે, શુભ નક્ષત્રકાલમાં, ગોચનથી ભૂજપત્ર પર આ યંત્ર લખવો અને તેને ગુગળને ધૂપ દે. પછી સોના કે ચાંદીના માદળિયામાં નાખવે. જે આ યંત્ર વંધ્યા સ્ત્રી કંઠમાં બાંધે તે તેને નિશ્ચિત પુત્ર થાય છે અને મૃતવત્સા દોષવાળી સ્ત્રી કંઠમાં બાંધે તે તેના સંતાને જીવે છે. ૭-વાસુપુત્રદ શ્રીકૃષ્ણમંત્ર મૂળમંત્ર–“Sigધરી વાસુદેવાય હું ર્ વા ” આ મંત્રને ૧ લાખ જપ કરવાથી સિદ્ધિ થાય છે. તે પ્રતિદિન મંત્રજપ કરતાં પહેલાં નીચે પ્રમાણે વિનિચોગ કરઃ 'अस्य श्रीवासुपुत्रदश्रीकृष्णमन्त्रस्य नारद ऋषि :, . गायत्री छन्दः, श्रीकृष्णो देवता, वसुपुत्रप्राप्त्यर्थं जपे विनियोगः । તે પછી કરન્યાસ કરઃ - કરું અંગુઠ્ઠાભ્યાં નમ:, છ વર્ષની રવા, ઢું मध्यमाभ्यां वषट्, क्लैं अनामिकाभ्यां हुं, क्लौं कनिष्ठिकाभ्यां વા. રજીઃ રર૪Bચ્ચાં ! તે પછી અંગન્યાસ કરઃ .... क्लां हृदयाय नमः, क्लीं शिरसे स्वाहा, क्लू शिखायै वपट, क्लैं कवचाय हुं, क्लौं नेत्रत्रयाय वौषट्, क्लः अस्त्राय
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy